JUNAGADH
ભારત નો પ્રથમ ઉપગ્રહ આર્યભટ ની ગોલ્ડન જુબલી અને ભારતીય મૂળના નાસા ના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ની ધરતી પર ઘર વાપસી પર ઈસરો ના નિવૃત્ત સિનિયર સાયન્ટીસ્ટ ડો. રમેશભાઈ પંડ્યા નું વ્યાખ્યાન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જુનાગઢની આમ જનતા માટે આજરોજ ઇસરોના…
જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં
જૂનાગઢ જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ના વીજ નેટવર્ક (વીજ થાંભલાઓ) પર કેટલીક જગ્યાએ ટીવી કેબલ ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વિના કેબલ લાઈનો…
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબની સૂચના દ્વારા વેપારી ઓ ને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાલા માં કોઈ પણ જાત નો કચરો ફેંકવો નહિ
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબ શ્રી ડો.ઓમ પ્રકાશ ની સૂચના દ્વારા નાયબ કમિશનર શ્રી ડી.જે જાડેજા ના માર્ગદર્શન માં આસી.કમિશનર…
કેશોદમાં યોજાયો રોજગાર ભરતી મેળો: બસો જેટલાં બેરોજગાર ને રોજગારી મળી…
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને શ્રી યશ કલ્પેશભાઈ ટોલિયા દ્વારા રૂ.૧૦,૦૦૦/- ના ગોળ સરબતનું દાન …
દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા અપીલ મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા…
માન.મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા દ્વારા જી.આઈ.ડી.સી.૨ના ગેઇટ પાસે બોક્ષ ક્લ્વર્ટ બનાવવાની કામગીરીનું ખાતમુર્હુત…
શહેરીજનોની સુખાકારી અને સુવિધામાં વધારો કરવા અર્થે જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આજરોજ માન.મેયર ધર્મેશભાઈ પોંશીયાના વરદ હસ્તે સાબલ પુર,જી.આઈ.ડી.સી.૨ના…
જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા કામોની જાહેરાત કરી ૯૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી, મુખ્યમંત્રીશ્રીએ ૯૪ કરોડના વિકાસ કામનું ઇ- ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ તેમજ ૬૩૪ કરોડના માર્ગો નવીનીકરણ સહિતના નવા કામોની જાહેરાત કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી : મહંત શ્રી મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી મુખ્યમંત્રીશ્રીનું મુકતાનંદ બાપુએ સ્વાગત કર્યું
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મહંત શ્રી મુક્તાનંદ…
જૂનાગઢ સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય વિરાસત દિવસ નિમિત્તે હસ્તકલા ભરતકામ સ્પર્ધા યોજાશે
આગામી તા. ૧૮ એપ્રિલ ના આંતરરાષ્ટ્રીય હેરિટેજ દિવસ નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને…
ગટર, ખાળ, કૂવાની સફાઇ દરમિયાન સફાઇ કામદાર કે મજુરનું મૃત્યુ થાય તો,રૂ.૩૦ લાખ ચુકવવા કોર્ટનો આદેશ
ભારત સરકાર દ્વારા “ધી પ્રોહિબીશન ઓફ એમ્પલોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એકટ, ૨૦૧૩ (M.S.Act,2013)” ની કલમ ૭ અને…








