JUNAGADH
જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા
જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા,જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક ની…
કેશોદના જલારામ મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી નાં એલફેલ ઉચ્ચારણો નો સખત વિરોધ નોંધવામાં આવ્યો
સુરતના અમરોલી માં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી નામના સાધુએ લાખો ભાવીકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે…
હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું
ખૂબ જ મોંઘવારી અને ઓછી આવક ને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે આવા મોંઘવારીના સમયમાં…
મેંદરડામાં બારમી બીજના સર્વેજ્ઞાતિ દ્વાર રામદેવજી મહારાજનાં પાઠ,ભજન કિર્તનનું આયોજન હતું,*
મેંદરડાના રહીશ ભગત શ્રીઅમરાભાઇ ગોવિંદભાઈ મકવાણા તેમણે રામદેવજી મહારાજની મંડપની દોરી છોડી હતી તેને આધીન આજે બારમી બીજનું હોવાથી મેંદરડા…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સાસણ ગીર ખાતે ભાવભર્યું સ્વાગત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાસણ ગીર હેલીપેડ ખાતે રાજ્યના વન અને…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને કુલ-૫૦ મણ લીલો ઘાસ ચારાનું દાન મળ્યું દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું…
મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા…
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ કરવામાં આવેલ
મેંદરડા તાલુકા ની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લી દ્વારા ઓન લાઈન નોંધણી થયેલ ખેડૂતો ને સરકાર તરફથી ખેડૂતો…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા. ગૃહો રાજ્ય…
કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી
કેશોદ શહેરના અમૃત નગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે…










