JUNAGADH
કેશોદ પ્રેસ કલબના મંત્રી દિનેશ મહીડાનો આજે જન્મ દિવસ
કેશોદના રાણીંગપરા ગામના વતની છેલ્લાં દશ વર્ષથી પત્રકાર ક્ષેત્રે સારિ લોક ચાહના ધરાવેછે રાજકીય સામાજિક શૈક્ષણિક ખેડુતોની સમસ્યા હોય કે…
જૂનાગઢ ખાતે સરસ મેળો-૨૦૨૪નો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, રાજ્યભરની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓને નિહાળવાની સાથે ખરીદવાની તક
ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેનો માધ્યમ બનેલા એવા સરસ મેળા-૨૦૨૫ને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે…
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ માતૃ ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા બ્રહ્માનંદજી જિલ્લાનું વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી જુનાગઢ જિલ્લાની અંદર દરેક…
મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ શ્રી નાકોડા ભૈરવ ચિકિત્સાલય, ભવનાથ તળેટી ખાતે જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ : સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય…
મહાશિવરાત્રી મેળામાં યાત્રાળુઓ તથા ભક્તજનોની સુખાકારી અને સરળતા અર્થે જૂનાગઢ મહાનગર પાલિકા ધ્વારા માહીતી કેન્દ્રનો પ્રારંભ
વાતસલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની…
હર હર મહાદેવ… સંતો મહંતો, આગેવાનો અને અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો વિધિવત શુભારંભ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જૂનાગઢ જૂનાગઢ : ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતેથી આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને…
મહાશિવરાત્રી મેળા દરમિયાન એસટી દ્વારા ૨૧૦ વધુ બસ મુકાશે રૂ.૨૫ નુ ભાડું ચૂકવી બસ સ્ટેન્ડથી ભવનાથની મુસાફરી કરી શકાશે,
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ૦૯,૩૦…
ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ
જૂનાગઢ તા.૧૭- ભવનાથ તળેટી વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો…
જૂનાગઢ : પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર : મહાશિવરાત્રીના મેળાને લઈને ટ્રાફિક નિયમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જૂનાગઢ,ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય,…
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારુ ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન – વે જાહેર કરાયા
જૂનાગઢ ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારૂ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે…









