MAHISAGAR
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાનાર આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ ના સુચારું આયોજન માટે બેઠક યોજાઈ.
મહીસાગર જિલ્લા નાં લુણાવાડા ખાતે યોજાનાર આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ… અમીન કોઠારી. મહીસાગર મહીસાગર…
મહીસાગર જિલ્લામાં થયેલ ટાસ્ક ફોર્સ દ્વારા બાળ તથા તરુણ મજૂરી નાબૂદ કરવા માટે સક્રિયતા દાખવવા માંગ ઉઠી.
બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય ને સાથૅક કરવા મહીસાગર જિલ્લામાં થયેલ ટાસ્ક ફોર્સ દ્વારા સક્રિયતા દાખવવા માંગ… અમીન…
લુણાવાડા એલસીબી પોલીસે 1,09, 458 નો નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
લુણાવાડા એલસીબી પોલીસે એક લાખ નવ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો… લુણાવાડા એલ સી બી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી…
કડાણા ડાબા કાંઠા નહેરમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાને કારણે ખેડૂતોને પાણી વિના નુકસાન વધવાનો વારો આવ્યો
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર… તા.૩/૧૨/૨૪ કડાણા બંધનું પાણી ખેડૂતો ને ખેતી માટે મલે તે માટે કડાણા ડાબા કાંઠા નહેર કાઢવામાં…
મહીસાગર ખાતે ” પા પા પગલી ” પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળો યોજાયો.
મહીસાગર ખાતે “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો યોજાયો. આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ…
સંતરામપુર તાલુકાના કુંડા ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયો. અમીન કોઠારી મહીસાગર તા.૨/૧૧/૨૪ શિક્ષણ મંત્રીશ્રી…
જિલ્લા કલેકટરના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન ખાતે વસ્ત્ર લાડુ ચિઠ્ઠી નો વિતરણ કરાયો
જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે વસ્ત્ર/લાડુ/ચીક્કી પ્રસાદનુ વિતરણ કરાયું અમીન કોઠારી = મહીસાગર શ્રી…
જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડીંગ અને માઇક રિક્ષા દ્વારા હેલ્મેટ પહેરવાઅપીલ કરી.
હેલ્મેટ એટલે સુરક્ષા કવચ સુરક્ષા આપની: ખુશહાલી પરિવારની, હેલ્મેટ ભુલશો નહીં જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા…
મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફીનિટી સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરી સંવાદ યોજાયો.
મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફિનિટી સ્કુલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો. અમીન કોઠારી મહીસાગર ડો.બાબાસાહેબ આંબેડકર…
ચિંતન શિબિરમાં મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો
ચિંતન શિબિરમાં જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ભાર મુકવામાં આવ્યો અમીન કોઠારી મહીસાગર તા.૨૫/૧૧/૨૪ સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં મહીસાગર…










