MEHSANA
કોલેજના અધ્યાપકો એ પોતાની તજજ્ઞતાનો લાભ આપી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન , કડીના સંયુક્ત ઉપક્રમે તારીખ 28/04/2024…
વિજાપુર ખાતે વિશ્રામ ગૃહ અને ફાયર સ્ટેશન ઇલેક્ટ્રિક રીક્ષાઓનુ લોકાર્પણ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે કરાયું હીરપુરા ગામે શાળાઓ મા રીનોવેશન ના દાતાઓ નુ સન્માન કરાયું
વિજાપુર ખાતે વિશ્રામ ગૃહ અને ફાયર સ્ટેશન ઇલેક્ટ્રિક રીક્ષાઓનુ લોકાર્પણ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે કરાયું હીરપુરા ગામે શાળાઓ…
બેઠકમાં ‘કેચ ધ રેઇન’ જળસંચય, પ્રિમોન્સૂન, પીવાના પાણી, રેલવેના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી વિકાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે મેરેથોન બેઠક યોજાઈ…
વિજાપુર કડી મામલતદાર એ ગેર કાયદેસર અનાજ નો જથ્થો ફ્લોર મીલ મા લઇ જતા ઝડપી પાડયો
વિજાપુર કડી મામલતદાર એ ગેર કાયદેસર અનાજ નો જથ્થો ફ્લોર મીલ મા લઇ જતા ઝડપી પાડયો વિજાપુર કુલ વાહન સાથે…
ગુજરાત રાજ્યના મા.શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,કડી તારીખ 27 એપ્રિલ 2025 નાં રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે મા. શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ…
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આંતર રાષ્ટ્રીય સહકારીકતા અંતર્ગત ધાર્મિક સ્થળ ની સફાઈ કરાઇ ધારા સભ્ય પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આંતર રાષ્ટ્રીય સહકારીકતા અંતર્ગત ધાર્મિક સ્થળ ની સફાઈ કરાઇ ધારા સભ્ય પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત…
ગોઝારીયા કુમાર શાળા ખાતે ૯ ઓરડાનું ખાતમુર્હુત એમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મહેસાણા તાલુકાના ગોઝારીયા મુકામે ગોઝારીયા પ્રાથમિક કુમાર શાળા જે ૧૩૮ વર્ષ જૂની ઐતિહાસિક શાળા હતી એના નવલી કરણ માટે મહેસાણા…
મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયા.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજ રોજ મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં ૬૩ યુગલોને આશીર્વચન પાઠવ્યા…
કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિવિધ કલાકારોએ વડનગરના ઐતિહાસિક જળ સ્થાપત્યોની ટૂર કરી
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાંસ્કૃતિક શનિવારનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો…
જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારી ઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવશ્રી ધનંજય દ્વિવેદીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેકટર કચેરી ખાતે…










