NAVSARI
-
ખેરગામમાં 20 લાખના ખર્ચે શબવાહીનીનું લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં અંતિમ રથ (શબ વાહીની)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયતમાં શબ વાહીની ફાળવી…
-
Navsari: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ નવસારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રા.બજરંગદળમાં ભારે આક્રોશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછ્યા પછી તેમની ક્રૂરતા પૂર્વક હૃદયદ્રાવક હત્યાની ઘટનાના…
-
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે “રક્તદાન કેમ્પ” યોજાય 66 બોટલ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાનું NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્યા શ્રીમતી…
-
Navsari : ખેડૂતો આનંદો: ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ શરુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૪: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો…
-
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૧ પ્રશ્નોનો માંથી ૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ* નવસારી , તા.૨૪: કલેક્ટર…
-
નવસારી કેવીકેના તાલીમબદ્ધ વિદ્યાર્થીના કિસાન એગ્રો સેન્ટરનું અમલસાડ ખાતે કુલપતિશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લામાં AC&ABC સ્કીમ અંતર્ગત ૧૫ અને SSIP 2.0 અંતર્ગત ૨૧ એગ્રી સ્ટાર્ટઅપ્સ મળીને કુલ…
-
કોંગ્રેસે ઉઠાવ્યો આદિવાસી હિતનો મુદ્દો – કાવેરી સુગર બચાવા કોંગ્રેસ અને ખેડૂતો મેદાને ઉતર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચીખલી,ખેરગામ, ધરમપુર,વાંસદા, ડાંગ ના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન…
-
Vansda:કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મિટિંગની બેઠક વાંસદા ખાતે યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩,આગામી તા.૨૭/૦૪/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવ્હાર ખાતે પાલઘર જિલ્લામાં યોજાનાર…
-
વલસાડઃ ગુંદલાવ ગામે નવનીત(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ ગુંદલાવ ગામના સેવાભાવી નિલમભાઈના નામે જાણીતાં નવનીતભાઈ પટેલનું કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થતાં એમના…
-
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.…






