NAVSARI
વાંસદા: આંબાબારી ખાતે નવનિર્મિત અંબે માતાનાં મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના આંબાબારી ખાતે ગ્રામજનો દ્વારા અંબે માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવતાં નવનિર્મિત મંદિરમાં અંબે…
ખેરગામના વાડ હાઇસ્કુલ વાડમાં ઇનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ એમ.સી.એલ.પટેલ.હાઇસ્કુલ વાડ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
નવસારી રોજગાર કચેરી દ્વારા ગુરુકુલ વિદ્યામંદિર, સુપા ખાતે અગ્નિવીર પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે ભારતીય સશસ્ત્ર સેનામાં જોડાવાની અનોખી તક નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર,…
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ ના હસ્તે નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ ના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજનું સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક…
સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ વિભાગ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓકતી અભદ્ર ટિપ્પણીઓ કરનાર વનરાજ ઠાકોર(કોળી)વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ ના mr_vanraj_thakor_305 નામના એકાઉન્ટ પરથી વનરાજ ઠાકોર નામના…
વલસાડઃ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અટગામની ચેલ્સી ભાવેશકુમાર પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાનો કલા મહાકુંભ તારીખ 4- 2 – 2025 ના રોજ થયો હતો.એમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન…
Navsari; સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર ધ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિજેતા ટીમને ઈનામ સાથે આદિવાસી સંસ્કૃતિની પ્રતિકૃતિ રૂપે ‘તારપા’ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા :
ખેરગામના નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળા યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આનંદમેળા થકી બાળકોમાં ઉદ્યોગશીલતા અને વ્યવસાયિક કુશળતા વિકસાવાનો પ્રયાસ ખેરગામ:ખેરગામ તાલુકાના નાંધઈ ગામની મુખ્ય પ્રાથમિક…
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિંહ પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં…
ખેરગામમાં અંબે માતાજી મંદિરનો રવિવારે આઠમો પાટોત્સવની ઉજવણી બ્લડ કેમ્પ સાથે કરાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સુપ્રસિદ્ધ ગરબા ગાયકો સુરસાગરના મુકેશભાઈ તથા સપના ચાવડા યુવા હૈયાઓને રાત્રીએ ગરબાની રમઝટ બોલાવશે ખે રગામ:ખેરગામ,…





