NAVSARI
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીનું સ્થળાંતર ઓમ ગેલેક્ષી-અગ્રવાલ કોલેજ રોડ નવસારી ખાતે કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જુના જિલ્લા સેવા સદન, સી બ્લોક, પહેલો માળ, જુનાથાણા ખાતે…
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
ખેરગામ :જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જીલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્કયુટીમ તૈનાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર…
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય…
લાયન્સ ક્લબ ચીખલી દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના પ્રવીણભાઈ ત્રીજા ક્રમે આવતા ધારાસભ્ય નરેશભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ લાયન્સ ક્લબ ચીખલી અને તેમની ભગીની સંસ્થાનો દ્વારા ચીખલીમાં પ્રદર્શિત કરવામાં આવેલ લાયન્સ મેરેથોન સીઝન 02…
ઉંમરગામ તાલુકામાં આદિવાસી આગેવાનોના હસ્તે આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપના.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ઉંમરગામ તાલુકામાં ઘણા આદિવાસી યુવાનો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આવેલ છે,પરંતુ…
ખેરગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નાંધાઈ ખાતે આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે ગુજરાતી અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિન્રમ પ્રયાસ કરી…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત માટે કૃષિ વિસ્તરણ અને નાવીન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનાર યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ગુજરાત સોસાયટી ઓફ એકટેન્શન એજ્યુકેશન આણંદના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત માટે…
Navsari:- અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંસદા ખાતે જૂજ ડેમની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…






