NAVSARI
-
ખેરગામમાં ચોરોને પોલીસનો કોઈ ડર નથી ખેરગામ પોલીસ સ્ટેશન અને કોર્ટના સામે ફાર્મમાં ચોરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાત્રી સમય દરમિયાન ઘણા પોઇન્ટ પર હોમગાર્ડ ફરજ પર હોતા નથી :લોકોમાં ચર્ચા ખેરગામ પોલીસ સ્ટેશન…
-
ખેરગામની સરકારી કોલેજમાં ઉત્સાહભેર F.Y.B.A./B.Com અને F.Y.B.Sc.નાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા)/૦૭/૨૦૨૪ને મંગળવારના રોજ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ, જિ નવસારી ખાતે આચાર્યશ્રી ડો એસ…
-
જિલ્લાના વાંસદામાં આવેલો કેલિયા ડેમ ઓવરફ્લો થયો,ગણદેવી, ચીખલી અને ખેરગામના નીચાણવાળા ૨૩ ગામોને એલર્ટ કરાયા
પ્રિતેશ પટેલ વાંસદા વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફલો: નવસારી જિલ્લાના વાંસદામાં આવેલો કેલિયા ડેમ ઓવરફ્લો થયો,ગણદેવી, ચીખલી અને ખેરગામના નીચાણવાળા…
-
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવતા મહેકાવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ઉપરવાસમાં આવેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ બંને કાંઠે વહેતા નવસારીના અનેક વિસ્તારો જળબંબાકાર થયાં…
-
વાંસદા ના રાણીફળિયા થી લાખો નો દારૂ ઝડપી પાડતી વાંસદા પોલીસ.
વાંસદા ના રાણીફળિયા થી લાખો નો દારૂ ઝડપી પાડતી વાંસદા પોલીસ. પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમચાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં…
-
સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર ટે્ંકીગ તેમજ વૃક્ષારોપણ, બિજ રોપણ કરવામાં આવ્યું
પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા તાલુકામાં આવેલ સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલભાઈ રવજીભાઈ પટેલ દ્વારા…
-
ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ
ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્…
-
Navsari: સ્થળાંતરીત નાગરિકોના આરોગ્યની દરકાર લેતું નવસારી આરોગ્ય વિભાગ*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *વિવિધ સ્થળોએ જઇ મેડિકલ ચેકઅપ સહિત સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ બનતા આરોગ્ય કર્મીઓ* સમગ્ર…
-
નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ કરી નાગરિકોને આશ્રયસ્થાન પર સ્થળાંતર કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી વિસ્તારના રેલ રાહત કોલની પાસે પાણીના વહેણ ફરી વળ્યા હતાં.…
-
Navsari: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં આવેલ પુરના કારણે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે. જેના પગલે સમગ્ર…



