NAVSARI
-
નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે નર્સરી થી સિ.કે.જી ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં…
-
Navsari: ગુરૂકુલ વિદ્યામંદિર સૂપાના વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓએ કારગિલ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી રક્ષા મંત્રાલય દિલ્હી ખાતે મોકલ્યા…
-
Navsari: ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ નવસારીની મુલાકાતે :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જાહેર હિસાબ સમિતિએ ગણદેવી ખાતે નિર્માણ પામી રહેલા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સાઈટની વિઝીટ કરી જાહેરસમિતિના…
-
નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા ૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ* નવસારી જિલ્લામાં અવિતર વરસાદના કારણે નિચાણવાળા સ્થળો તથા…
-
Navsari:મુશળધાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાતા નવસારી તંત્ર એલર્ટ બની જિલ્લાનાં 89 રસ્તાઓ બંધ કરાવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો સમગ્ર…
-
ખેરગામમાં બહેજમાં અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર રોહનભાઈ અનિલભાઈ મહલા એ ખેરગામ પોલીસ મથકે આપેલ ફરિયાદ માં…
-
ખેરગામમાં 24 કલાકમાં વધુ 10 ઇંચ જેટલો વરસાદથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં વરસાદની જોરદાર ઇનિંગ બુધવારે પણ જારી રહી છે.મંગળવારના સાંજથી જ પવનના ભારે સુસવાટા સાથે…
-
ખેરગામ:પાટી ગામે પાણી પુરવઠાનો ભ્રષ્ટાચાર 49લાખનું કૌભાંડ ખેડૂતને વળતર માટે તંત્ર પાસે ન્યાયની આશા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ પાટી…
-
સિણધઇ ગ્રા.પં.ની હદમા વિવાદિત બાંધકામ બાબતે મહિલા ઉપસરપંચે સરપંચ અને તલાટી સામે બાંયો ચડાવી..
વાંસદા સિણધઇ ગ્રા.પં.ની હદમા વિવાદિત બાંધકામ બાબતે મહિલા ઉપસરપંચે સરપંચ અને તલાટી સામે બાંયો ચડાવી.. ટી.ડી.ઓ ને ફરિયાદ કરી…
-
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંસદા ખાતે કવિ સંમેલન યોજાયું.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંસદા ખાતે કવિ સંમેલન યોજાયું. પ્રિતેશ પટેલ . વાંસદા વાત્સલ્યમ્ સમાચાર અત્રેની કોલેજમાં ૧૯ જુલાઈ…







