NAVSARI
નવસારીમાં તા. ૧૭ મે થી ૩૧ મે સુધી se.census.gov.in પોર્ટલ પર નાગરિકો સ્વયં નોંધાવી શકશે માહિતી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી અંતર્ગત નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના…
NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા વડાપ્રધાનને પાઠવાયું આવેદનપત્ર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી NEET પરીક્ષાની ગેરરીતિ મામલે હવે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોમાં ભારે રોષ ફેલાયો…
વાંસદામાં શિક્ષણ સેવાનું અનોખું યજ્ઞ : જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રાહત દરે નોટબુક વિતરણનો પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જલારામ સેવા ટ્રસ્ટ અને જલારામ જન સેવા પ્રતિષ્ઠાન ના સંયુક્ત ઉપક્રમે વાંસદા ખાતે માનવસેવાનો વધુ એક…
વાંસદા નાયબ મામલતદારના “જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો”શબ્દોથી શિક્ષક આલમમાં આક્રોશ: પ્રાંત અધિકારીને આવેદન….
વાંસદા તાલુકામાં વસ્તી ગણતરી કામગીરી દરમિયાન શિક્ષકો સાથે અપમાનજનક વર્તનના આક્ષેપથી રોષ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રાંત અધિકારીને સોંપ્યું…
ખેરગામ ખાતે નવી સરકારી લૉ કોલેજને વહીવટી મંજૂરી ઈશ્વરભાઈ બરજુલભાઈ પટેલની મહેનત રંગ લાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તથા આસપાસના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ખેરગામ…
નવસારી જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : ચાર IAS અધિકારીઓની બદલી સાથે નવી નિમણૂક…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં IAS અધિકારીઓની મોટા પાયે બદલી અને નવી નિમણૂકો જાહેર કરવામાં આવતા નવસારી…
નવસારી જિલ્લામાં વસ્તી ગણતરી માટે ટેક્નોલોજી આધારિત તાલીમ: અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તાલુકાઓમાં સુપરવાઈઝર અને પ્રગણકોને ડિજિટલ વસ્તી ગણતરી અંગે તાલીમનું આયોજન હાથ ધરાયું ભારત સરકાર…
નવસારીમાં ૭ દિવસથી ધૂળ ખાતા ગૌમાતા ના પ્રાર્થનાપત્રો રાકેશભાઈ શર્માની સક્રિયતા બાદ જ આગળ વધ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવાની માંગ સાથે આપવામાં આવેલા પ્રાર્થનાપત્રો મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધી…
આજે ૧૩ તારીખથી યોજાશે સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ…
વાંસદામાં ખાતર માટે ખેડૂતતોની લાંબી કતારો લાગી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અન્નદાતાની વ્યથા…
વહેલી સવારથી લાઈનો, છતાં ખાતરની કોઈ ખાતરી નહીં વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો…









