NAVSARI
-
નવસારીમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : મેયર અશોકભાઈ ધોરાજીયાના હસ્તે તિરંગો લહેરાયો, કર્મવીરોનું સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને…
-
નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી બસ સ્ટેન્ડથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી વિભાજન દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ…
-
વહીવટી તંત્રની અવગણનાથી ખેરગામ ભાજપ સંગઠનમાં રોષ!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ 15 ઓગસ્ટના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ-મંત્રી સહિત આગેવાનોની બેઠક વ્યવસ્થાને લઈ નારાજગી ખેરગામ: 80મા…
-
નવસારી: પૂર બાદ નવસારીનો સોલિડ વેસ્ટ પ્લાન્ટ ફરી ધમધમતો થયો, કમિશનર જયેશ ઉપાધ્યાયની ફિલ્ડ વિઝિટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મ્યુ. કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની રૂટિન ફિલ્ડ વિઝિટ, પૂરની સ્થિતિ…
-
ગુજરાતમાં ગૌહત્યા સામે કડક કાર્યવાહીની માંગ, ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા આદિવાસી સમાજની રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ, ગૌહત્યા તથા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ…
-
વરસાદ વચ્ચે ‘સાઈ રામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું વાંસદા : શિર્ડી પદયાત્રાની પાલખીનું ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સાઈ શ્રદ્ધા પરિવાર, લીમઝર દ્વારા આયોજિત 15મી વર્ષગાંઠની શિર્ડી પદયાત્રાની પાલખીનું વાંસદાના રાણી ફળિયામાં ભવ્ય…
-
નવસારીમાં દેશભક્તિનો રંગ છવાયો, ભવ્ય તિરંગા યાત્રામાં વરસાદ વચ્ચે પણ ઉમટ્યો જનસૈલાબ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ફુવારા સર્કલથી સર્કિટ હાઉસ સુધી ૨ કિ.મી. લાંબી તિરંગા યાત્રા • યુવાનો, મહિલાઓ, વડીલો અને…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મ્યુનિસિપાલિટી ઓડિટને વધુ અસરકારક બનાવવા વિશેષ તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિન્સિપાલ એકાઉન્ટ જનરલ, રાજકોટ અને નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબ, ગાંધીનગરના…
-
સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચાડવા નવસારી મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તથા કોઈપણ…
-
શિક્ષક ભણાવે કે પોર્ટલ ચલાવે? ત્રણ સિસ્ટમની કામગીરીથી શિક્ષણ જગતમાં ઉઠ્યો મોટો સવાલ!”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર અને શાળાની ગુણવત્તા ચકાસવા માટે વિવિધ મૂલ્યાંકન પ્રક્રિયાઓ અમલમાં છે.…