NAVSARI
નવસારી મહાનગરપાલિકાના રૂ.૩૨ કરોડથી વધુ વિકાસ કાર્યોનું સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિકાસના દૃઢ સંકલ્પ સાથે”વિકસિત નવસારીના માર્ગે નવસારી”કેન્દ્રિયમંત્રી સી.આર.પાટીલ* *નવસારી મહાનગર પાલિકાના વેબસાઈટનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી…
નવસારીના ખારેલની અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામા આવ્યુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *એકાત્મ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના દ્વારા વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન પદ્ધતિનુ પ્રશિક્ષણ આપવામા…
નવસારીમાં આજે ૨૦ મીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૯ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૧-૨ની પરીક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પરીક્ષાના સુચારૂ આયોજન અને તૈયારી સહિતની કામગીરી માટે કુલ ૨૪૨ અધિકારી-કર્મચારીઓની જહેમત* *નવસારી જિલ્લામાં ૨૫૮૦ ઉમેદવારો…
Navsari:નવસારી ખાતે દિપક કુમાર ચૌહાણ ફીશરીઝ આસિસટન્ટ ૧૫ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૯ એપ્રિલ– નવસારી જિલ્લા એ.સી.બીની ટીમને ફરિયાદ મળતાં મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી…
Vansda: મહુવાસ શાળામાં રોટરી ક્લબ ગણદેવીના સૌજન્યથી મેધા મિનરલ પ્લાન્ટની ભેટ મળતાં શાળા પરિવાર આભાર માન્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં રોટરી કલબ ગણદેવી ના સૌજન્ય થી…
નવસારી મહાનગરપાલિકાએ હંગામી ધોરણે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ ની કામગીરી હાથ ધરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં વાહન વ્યવહાર વધુ સરળ, સુદ્રઢ અને સુરક્ષિત બનાવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા…
ધરમપુર ખાતે વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાની હેઠળ યુવાનો માટે રોજગાર ભરતી મેળો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં કંપનીઓના અધિકારીઓ દ્વારા યુવાન…
નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૫ એપ્રિલ–ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા…
નવસારી જિલ્લામાં“સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત”અભિયાનમાં આરોગ્ય વિભાગે ૯૭૯૪ લોકોને જાગૃત કર્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો હાથ ધરાયા છે.માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ* નવસારી:તા.૧૬, પ્રાકૃતિક ખેતીનો…










