GUJARAT
-
ડાંગનું સુપ્રસિદ્ધ હનુમાન જન્મસ્થળ અંજનકુંડ-પાંડવ ગુફાને જોડતો માર્ગ પહોળો કરવાની માંગ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત દ્વારા રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીતને કરી રજૂઆત.. ડાંગ જિલ્લાનાં…
-
નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદ દ્વારા તા. 2 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી આગાહી અનુસાર નવસારી…
-
દાહોદ શહેરી અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૦૧ ગારખાયા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
તા.૦૧.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાહોદ શહેરી અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૦૧ ગારખાયા ખાતે સ્વચ્છતા…
-
દાહોદજિલ્લા કલેકટરની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો
તા.૦૧.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા કલેકટર સુરભી ગૌતમની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ…
-
ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર ગમખ્વાર અકસ્માત:- અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગનાં વઘઇ-સાપુતારા માર્ગ પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક ચાલકે…
-
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો કરાયો પ્રારંભ
તા.૦૧.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Garbada:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો કરાયો પ્રારંભ ૧ થી ૭ જુલાઈ દરમિયાન…
-
SPIPA ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ડો. ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન: રાષ્ટ્રીય વિકાસમાં સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રની સહભાગિતાને આપ્યો નવો આયામ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી…
-
ડાંગમાં RTO અને ટ્રાફિક પોલીસની ઢીલી અમલવારીનો ભોગ નિર્દોષ કારચાલક?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વઘઈ–સાપુતારા હાઈવે પર ખુરશીઓથી લદાયેલ બાઈક કાર સાથે અથડાતાં અકસ્માત; જોખમી રીતે સામાન લઈ દોડતા ટુ-વ્હીલર…
-
TANKARA:ટંકારાના ધુનડા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
TANKARA:ટંકારાના ધુનડા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી એલ.સી.બી. અને ટંકારા પોલીસે રૂ. ૮૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે…
-
કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઈન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..
કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઈન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.. પ્રાપ્ત વિગતો અનુસાર…









