GUJARAT
-
બહેજના લેરકા ફળિયામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉગ્ર બન્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મામલતદારે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સાંભળી ઉકેલનો પ્રયાસ કર્યો ખેરગામ તાલુકાના બહેજ ગામના લેરકા ફળિયામાં…
-
Rajkot: રાજકોટ પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી
તા.૨૨/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના ૮૯ હજારથી વધુ કેસો કરી રૂ. ૩.૪૨ કરોડનો દંડ વસૂલાયો ૫૦થી…
-
ભારે વરસાદ વચ્ચે નવસારી મનપા એલર્ટ મોડમાં: મેયર અશોકભાઈ ધોરાજીયાની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ સતત બીજા દિવસે મેઘમહેરથી શહેર જળબંબાકાર; મનપાની ટીમ મેદાનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ…
-
મોડાસાના ડુંગરવાડા ગામમાં દહેશત ફેલાવનાર બે કપિરાજ પાંજરે પુરાયા, ગ્રામજનોમાં રાહત
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસાના ડુંગરવાડા ગામમાં દહેશત ફેલાવનાર બે કપિરાજ પાંજરે પુરાયા, ગ્રામજનોમાં રાહત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના…
-
ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનો તાંડવ યથાવત: 13 કોઝવે ડૂબ્યા, 20થી વધુ ગામો સંપર્કવિહોણા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી,લોકમાતાઓ બની ગાંડીતુર.. પેટા:-ડાંગ જિલ્લામાં નીચાણવાળા 13 જેટલા કોઝવેકમ…
-
દાહોદમાં ‘ફાર્મસન પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત ૩૦ દિવ્યાંગોને ₹૪૫ લાખના ખર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરાયું
તા.૨૨.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદમાં ‘ફાર્મસન પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત ૩૦ દિવ્યાંગોને ₹૪૫ લાખના ખર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરાયું…
-
માર્ગ મકાન વિભાગ નવસારી જિલ્લાની ૭ ટીમો દ્વારા માર્ગોનું સતત સર્વેલન્સ અને દૈનિક મરામત કામગીરી ચાલુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તથા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા માર્ગ…
-
હાલોલ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો,કાલોલના ચકચારી જાનલેવા હુમલા કેસમાં તમામ 4 આરોપીઓ નિર્દોષ છૂટ્યા.
તારીખ ૨૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના સડક ફળીયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં કૌટુંબિક અને પારિવારિક મનદુઃખના કારણે યુવક પર જાનલેવા હુમલો…
-
20 વર્ષે બનેલા નવા રોડ પર ગેરેજધારકોનું કબ્જો,આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકો પરેશાન,સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૨.૭.૨૦૨૬ હાલોલ શહેરના વડોદરા રોડથી જૈન મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી અસહ્ય વાહન…
-
MORBI:મોરબી તાલુકામાં 7/12 ના દાખલા માટે ખેડૂતો હેરાન-પરેશાન: મામલતદાર કચેરીના ઓનલાઈન દાખલા જ માન્ય રાખવા સામે વિરોધ
MORBI:મોરબી તાલુકામાં 7/12 ના દાખલા માટે ખેડૂતો હેરાન-પરેશાન: મામલતદાર કચેરીના ઓનલાઈન દાખલા જ માન્ય રાખવા સામે વિરોધ ગામડાના તલાટી મંત્રીના…









