GUJARAT
કચ્છ જિલ્લાના સરહદી રાપર તાલુકામાં આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ અને આધુનિકીકરણ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા૦૬ માર્ચ : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ આઇડીએસ વિભાગના…
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત“ટીબી મુક્ત કચ્છ અભિયાન” હેઠળ પોષણ કીટ વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૬ માર્ચ : ભુજ સ્થિત ટીબી હોસ્પિટલ ખાતે કચ્છ–મોરબી લોકસભા ક્ષેત્રના…
ગોધરા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ.
તારીખ ૦૬/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં “દિશા”- જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (DISHA…
વિજાપુરમાં બે વર્ષની બાળા નૂર ફતેમા એ પ્રથમ રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું
વિજાપુરમાં બે વર્ષની બાળા નૂર ફતેમા એ પ્રથમ રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું વાત્સલ્યમ…
ભરૂચ: જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક, સંતો દ્વારા કલેક્ટર કચેરી બહાર હનુમાન ચાલીસા અને સત્યાગ્રહની જાહેરાત..
સમીર પટેલ, ભરૂચ ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર ગણાતી ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજાપુર ખાતે વકીલોનો ઉત્સાહભેર મતદાન 153 માંથી 107 નુ થયું મતદાન વકીલોની સુરક્ષા નો મુદ્દો ચર્ચામાં રહ્યો પાંચ મહિલા ઉમેદવારો ની બેઠક ને અનામત મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન અપાયું
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજાપુર ખાતે વકીલોનો ઉત્સાહભેર મતદાન 153 માંથી 107 નુ થયું મતદાન વકીલોની સુરક્ષા નો મુદ્દો…
ચોરી થઈ ગયેલી બાઈક સાથે બે શખ્સો ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોડાય પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૬ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી ગયેલી નુ ગુનો…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની આખરી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવતાં અનેક ચર્ચાઓ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલુ બોડીએ છેલ્લું બજેટ રજૂ કર્યું, બજેટમાં કોઈ નવી જોગવાઈ નહિ નીરસ બજેટ હોવાનો…
ધ્રાંગધ્રાનાં આંબેડકરનગરમાં પરિવાર ઉપર હુમલાનાં કેસમાં ગુનો દાખલ કરાયો
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવાર પર હુમલો થયો હતો…
ધ્રાંગધ્રા તાલુકાની પૌરાણીક વાવ જર્જરીત હાલતમાં, સમારકામ કરાવી હેરીટેજમાં સમાવેશ કરવા માંગણી
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આશરે 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ જર્જરિત હાલતમાં છે…










