GUJARAT
“સ્પર્શ – લેપ્રસી જન-જાગૃતિ અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ “સ્પર્શ – લેપ્રસી જન-જાગૃતિ અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. જીલ્લા ક્ષય/લેપ્રસી અધિકારી…
સાપુતારા રોપવે પ્રોજેક્ટ મેન્ટેનન્સ કર્મચારીઓના પગારના રૂ.5.60 લાખ ન મળતા કલેક્ટરને ફરિયાદ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની મનપસંદ પ્રવૃત્તિ ગણાતા રોપવે પ્રોજેક્ટમાં ગંભીર નાણાકીય અનિયમિતતા સામે…
કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને…
દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તા.૧૬.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો…
નવસારી: ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર-વલસાડ જતા ખેરગામ લીંક રોડને ડાયવર્ઝન માટેનું જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લીંક રોડ તથા વાડ…
શહેરાના પાલીખંડા હાઈવે પર સ્થિત પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાયો
પંચમહાલ શહેરા રાગીનીબેન દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નજીક પાલીખંડા હાઈવે પર આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન એવા સ્વયંભૂ મરડેશ્વર…
ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5 માં 10,000 વિદ્યાસહાયકોની તાત્કાલિક ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5 માં 10,000…
શ્રી સારસ્વતમ સંચાલિત કે.જી. સાવલા હાઈસ્કૂલ, રામાણિયામાં ગાયનેક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૬ ફેબ્રુઆરી : શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી શ્રી સારસ્વતમ સંચાલિત…
કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.
તારીખ ૧૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી…
સરકારી પડતર જમીન પર ખાનગી કંપનીનો ખુલ્લો કબજો, મામલતદાર કચેરીનો “પ્રક્રિયાગત” બહાનો – લોકફરિયાદ વ્યવસ્થાનો મજાક!
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી,…










