GUJARAT
-
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
તા.૧૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભક્તિનગર સ્ટેશનનું લોકાર્પણ તથા તક્તી અનાવરણ સંપન્ન ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ…
-
ગુજરાતના કચ્છ લોકસભાના સાંસદ વિનોદ લખમશી ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સયુકે દ્વારા સન્માન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૭ જુલાઈ : સંસદીય કાર્યકાળ દરમિયાન સતત ત્રણ વખત ચૂંટાયેલા સાંસદ…
-
અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત, સ્થાનિક રાજકારણમાં ચકચાર
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી-કમ-મંત્રીને લેખિતમાં…
-
એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની તથા ડૉ. દેવાનંદ (ગાયનેકોલોજિસ્ટ)ના સહયોગથી ભુજ માનસિક હોસ્પિટલ ખાતે ઇન્ડોર પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૭ જુલાઈ : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વાતાવરણના નિર્માણના ઉદ્દેશ્ય સાથે…
-
શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ૬ “અતિથિ ગૃહ”નું રૂબીન કાપી ખુલ્લા મુકાયા…
શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ૬ “અતિથિ ગૃહ”નું રૂબીન કાપી ખુલ્લા મુકાયા… ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત…
-
પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ખેડૂતો સાથે યોજ્યો પરિસંવાદ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૭ જુલાઈ : ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો…
-
પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ ૨૦૨૬-૨૭ અંતર્ગત કચ્છના ૯ તાલુકાઓ માટે રૂ.…
-
પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. સમયમર્યાદામાં ગ્રાન્ટના વપરાશ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવા પ્રભારીમંત્રી ની તાકીદ…








