GUJARAT
-
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ
પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના…
-
Rajkot: જશવંતપુર શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની સંચાલકની ખાલી જગ્યા ઉપર નિમણુક કરાશે : તા. ૨૦ જુલાઈ પૂર્વે અરજી કરવા ઉમેદવારોને સુચના
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોધિકા તાલુકાના જશવંતપુર ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર પર સંચાલકની ખાલી પડેલી જગ્યા…
-
Rajkot: વાવણી સંદર્ભે ખરીફ મકાઈમાં જીવાત વ્યવસ્થાપન માટે માર્ગદર્શક પગલાં
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી જોઈએ Rajkot: ખરીફ ઋતુમાં મકાઈના પાકને વિવિધ રોગ અને જીવાતોથી…
-
MORBI:મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું: આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી વિભાગોના ધામા!
MORBI:મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું: આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી વિભાગોના ધામા! જેતપર ખેડૂત આંદોલન વચ્ચે મોરબીમાં એક…
-
Rajkot: ભારત ગૌરવ ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યાની ૧૩ દિવસીય તીર્થ યાત્રાનો તા. ૨૯ મી ઓગસ્ટના રોજ રાજકોટથી પ્રારંભ Rajkot:…
-
મેઘરજમાંથી અપહરણ કરાયેલી સગીરાને રાજકોટ (ધોરાજી) થી સુરક્ષિત શોધી કાઢી, આરોપીની ધરપકડ કરાઇ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજમાંથી અપહરણ કરાયેલી સગીરાને રાજકોટ (ધોરાજી) થી સુરક્ષિત શોધી કાઢી, આરોપીની ધરપકડ કરાઇ મેઘરજ ટાઉન…
-
Rajkot: રાજકોટ સહિત ૨૧ જિલ્લાઓમાં ‘કપાસ ક્રાંતિ’ યોજના અમલમાં; ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. ૧૪ હજાર સુધીની સહાય મળશે
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ‘કપાસ ક્રાંતિ યોજના’ અંતર્ગત સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ૧૦ જુલાઈ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે કપાસ…
-
Rajkot: જિલ્લામાં ચોમાસા સંભવિત રોગચાળા સામે તત્કાલ પગલાં લેવા ૧૧ રેપિડ રિસ્પોન્સ ટીમ રચાઇ
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસામાં સંભવિત રોગચાળા સામે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ પર આરોગ્ય કેન્દ્રો તથા જિલ્લા સ્તરે દવાઓનો સ્ટોકસ રખાયો…
-
Upleta: ઉપલેટા તાલુકામાં આગોતરું ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’: ગામદીઠ તરવૈયાઓ, ૧૬૦થી વધુ આશ્રયસ્થાનો તૈયાર
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર બચાવ-રાહતકાર્ય માટે ૭૦ જેટલા જેસીબી, ટ્રેકટર-ડમ્પરની ગામદીઠ યાદી તૈયાર રખાઈ નીચાણવાળાં ૨૫ ગામો, નદીકાંઠાનાં ૧૫ ગામોની યાદી…
-
Rajkot: ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
તા.૧૩/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર…





