GUJARAT
-
નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગના પૂર્ણા નદી બ્રિજ પર 31 ઓગસ્ટ સુધી ભારે વાહનોને પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જાહેર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કસ્બાપર–વિરાવળ–નવસારી રોડ પર આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64ના પૂર્ણા નદી બ્રિજની તકનીકી તપાસ દરમિયાન બ્રિજની સ્થિતિ…
-
શિનોર તાલુકાના પુનિયાદ ગામે ગ્રીન પુનિયાદ ટીમના યુવાનોએ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કર્યું..
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના પુનિયાદ ગામે છેલ્લા ચાર વર્ષથી સતત વૃક્ષારોપણ અને તેના ઉછેરનું પ્રશંસનીય કાર્ય કરતી ગ્રીન પુનિયાદ ટીમ…
-
મેઘરજ તાલુકા પંચાયતના બે સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી, 22 જુલાઈએ ગાંધીનગરમાં સુનાવણી – પક્ષ પલટો કરનાર પ્રમુખ અને ઉપપ્રમુખને ગાંધીનગરનું તેડું..!!!
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ તાલુકા પંચાયતના બે સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી, 22 જુલાઈએ ગાંધીનગરમાં સુનાવણી –…
-
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત આખરે મોટી જાનહાનિ ટાળવા જોખમી મકાન પર કાર્યવાહી કરી શરૂ.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં માળી ફળિયામાં જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાયી…
-
કાલોલ નાં સણસોલીમાં MGVCLના ખુલ્લા વીજ વાયરનો ભોગ: કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામમાં MGVCLની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.…
-
ભક્તિભાવ સાથે કાલોલથી 48 યાત્રાળુઓનો સંઘ અમરનાથના દર્શને રવાના.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલથી દર વર્ષે બર્ફાની બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે…
-
થરા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ – ૧૧ જુલાઈ ૨૦૨૬ની ઉજવણી કરાઈ…
થરા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ – ૧૧ જુલાઈ ૨૦૨૬ની ઉજવણી કરાઈ… ઓગડ તાલુકા મુખ્ય મથક થરા મા…
-
અરવલ્લી : શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો *”શ્રી સાબરકાંઠા…
-
ધનોરી આશ્રમશાળામાં માનવસેવાનો મહાયજ્ઞ: ડો. મનોજ રાઠોડના નિઃશુલ્ક હેલ્થ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય બદલ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી પટેલનું સ્થાનિક આગેવાનો…
-
પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના,ટીંટોઈ ગામના બે યુવકો નદીમાં ડૂબી જતા મોત,એક નો આબાદ બચાવ *ટીંટોઈ ગામમાં ગોઝારી ઘટનાથી ભારે શોકનો માહોલ*
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના,ટીંટોઈ ગામના બે યુવકો નદીમાં ડૂબી જતા મોત,એક નો આબાદ બચાવ *ટીંટોઈ ગામમાં ગોઝારી…









