PANCHMAHAL
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને મંદિર પ્રશાસન દ્વારા સમયપત્રક જાહેર કરાયુ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૨૫.૩.૨૦૨૪ પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને જાહેરાત કરવામાં આવી છે.ભાવિકોના ધસારાને…
જાંબુઘોડા ખાતે લોકોના વાંચન માટે સરકારી તાલુકા લાઈબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૩.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની ઓળખમાં એક વધુ વિશેષતાનો ઉમેરો થવા જય રહ્યો છે.ગુજરાત સરકારના રમત ગમત…
પાવાગઢ- ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પરંતુ સુવિધાઓનો અભાવ,સૌચાલય ,પાર્કિંગ તેમજ પાણીની વ્યવસ્થા કરવાની લોકમાંગ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૩.૨૦૨૫ આગામી 30મી માર્ચ ના રોજ થી આરંભ થઇ રહેલી ચૈત્રી નવરાત્રી પર્વને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે…
કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ‘ પંચકલ્પ અંતર્ગત ‘ રોગોને અટકાવવા તેમજ વિવિધ પ્રકારની રસીકરણ અંગેનો સેમીનાર યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શ્રી. જે.એલ .કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ. એસ .ગાડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં…
જન જાગૃતિ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગર લુણાવાડા:- નિલેશભાઈ દરજી શહેરા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર ના નાયબ નિયામક અનુસૂચિત…
બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જનજાગૃતિ માટે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ સાથે…
ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિખવાની તક,વેકેશનમાં બોડેલીમાં થતો શૈક્ષણિક નિવાસી તાલીમ વર્ગ
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની સ્પેશિયલ તૈયારી કરાવવામાં આવે…
કાલોલ કાછીયા સમાજની વાડી ખાતે શહીદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પમાં ૬૨ યુનિટ બ્લડ એકત્ર કરાયુ
તારીખ ૨૪/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શિક્ષાપત્રી લેખનના દ્વિ શતાબ્દી વર્ષના ઉપક્રમે તથા શહીદ દિવસ નિમિત્તે પૂ . ઘ.ઘુ.૧૦૦૮ આચાર્ય શ્રી…
હાલોલ- આંબા તળાવ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં દિયર અને ભાભી ડૂબી જતા બંનેના મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૪.૩.૨૦૨૫ હાલોલ તાલુકાના અંબાતલાવ ગામે નર્મદાની નહેરમાં કપડાં ધોવા ગયેલા ગીતાબેન સોલંકી નો પગ લપસી જતા તેઓ…
ગોધરા અને શહેરા તાલુકામાં આવેલ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની સતત અને સઘન તપાસ હાથ ધરી લાભાર્થીઓને મળવાપાત્ર…










