PANCHMAHAL
-
વડોદરાના જુમ્મા મસ્જિદવાળા પીરબાબાનો 36મો વાર્ષિક ઉર્ષનો જુલૂસે સંદલ સાથે ભવ્ય પ્રારંભ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૪.૨૦૨૪ નિસ્વાર્થ ભાવે કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સુફિવાદના પ્રચારક અને કાદરી વંશની…
-
કાલોલ ના એરાલ ખાતે સ્વામિનારાયણ મંદિરનો ૧૧ મો વાર્ષિક પાટોત્સવ ભકિતભાવપૂર્વક ઉજવાયો.
તારીખ ૨૧/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, એરાલ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું…
-
લગ્ન ના વરઘોડા મા જોરજોર થી ડીજે વગાડી અપશબ્દો બોલી ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરના સામે નોંધાઇ ફરીયાદ
તારીખ ૨૧/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સણસોલી ગામના ના બેંક વાળા ફળીયામાં રહેતા ગોવિંદસિંહ સુભાસિંહ રાઠોડ ની ફરીયાદ મુજબ…
-
પંચમહાલ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા “ચુનાવ પાઠશાલા” અંતર્ગત જાંબુઘોડામાં વિવિધ સ્થળો પર રેલી યોજી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૦.૪.૨૦૨૪ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ…
-
હાલોલ માં શ્રી મહાલક્ષ્મી માતાજી ની નવનિર્મિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ભક્તિસભર વાતાવરણમાં યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૦.૪.૨૦૨૪ હાલોલ નગરની મધ્યમાં ખારીકુઈ ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ખાતે સ્થાપિત શ્રી દશા પોરવાડ વણિક…
-
કાલોલ ખાતે શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ નો સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
તારીખ ૨૦/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ શ્રી કાલોલ દશા મોઢ વૈષ્ણવ સમાજ દ્વારા રામનવમીની ઉજાણી નિમિત્તે જ્ઞાતિજનોનો સ્નેહ મિલન સમારોહ તથા…
-
SOG પોલીસે કાલોલના રતનપુરા ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવનાર એક પરપ્રાંતિય ઇસમને ઝડપી પાડયો
તારીખ ૨૦/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ પંચમહાલ જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર ગેરકાયદેસર…
-
કાલોલ શહેરના છેવાડા વિસ્તારના ખેડુતો ઘંઉના ખેતી પાક ની કાપણીની કામગીરીમાં જોતરાયા.
તારીખ ૨૦/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરના છેવાડાના વિસ્તારોનાં ખેડુતો દ્વારા શિયાળા પાકના ભાગ રુપે ઘંઉનો પાક કરવામા આવે છે.આ…
-
નર્મદા કેનાલમાં કુદેલા હાલોલના યુવકની લાશ કાલોલ નજીક શક્તિપુરા ગામે કેનાલમાંથી મળી આવી.
તારીખ ૧૯/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ ના કોર્પોરેટર સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણ ના યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુ ભાઈલાલભાઈ ચૌહાણ ગત…
-
કાલોલ શહેરના છેવાડા વિસ્તારના ખેડુતો ઘંઉના ખેતી પાક ની કાપણીની કામગીરીમાં જોતરાયા.
તારીખ ૧૯/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરના છેવાડાના વિસ્તારોનાં ખેડુતો દ્વારા શિયાળા પાકના ભાગ રુપે ઘંઉનો પાક કરવામા આવે છે.આ…