RAJKOT
Rajkot: રાજકોટમાં ૧૯-૨૦ જૂને સિનિયર સિટિઝન માટે સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાશે
તા.૧૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જુની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સવારે નવથી સાંજે પાંચ સુધી કેમ્પનો લાભ લઈ શકાશે Rajkot: કેન્દ્ર સરકારના…
Rajkot: પડધરીમાં સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૧૦૬૬ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો
તા.૧૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કુલ ૪૪૧ લાભાર્થીઓને રૂ. ૪૫.૬૮ લાખના ૨૭૪૪ સાધનો અપાશે વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવતાં…
Rajkot: “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” વરસાદી માહોલને ધ્યાને લઈ ૧૧ માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકાના બદલે રાજકોટ ખાતે કરાશે
તા.૧૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કાલાવાડ રોડ ખાતેના મલ્ટી પર્પઝ સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી Rajkot: વરસાદી માહોલને ધ્યાને…
Rajkot: ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ તકેદારીના પગલાં ભરવા અનુરોધ
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખરીફ કઠોળ પાક મગ, મઠ, અડદ તથા ચોળામાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે…
Rajkot: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકા ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન પ્રક્રિયા શરુ
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં (ચિભડા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ) આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,…
Rajkot: આઈ ખેડૂત પોર્ટલ પર યોજના નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઈન અરજીઓ ૧૮ જૂનથી કરી શકાશે
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકોનો લાભ લઇ શકે તે માટે આઈ ખેડૂત…
Rajkot: રાજકોટ ગ્રામ્યમાં ૩૧ જૂન સુધી ‘ઝાડા નિયંત્રણ પખવાડિયું’ ઉજવવાનું આયોજન
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોને ઝાડાની સારવાર માટે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી આપવા અનુરોધ Rajkot: દેશમાં વર્ષે ૧.૨૦ લાખથી વધારે બાળકો…
Rajkot: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. વિજય રૂપાણીજીના…
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી
તા.૧૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને…
Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો
તા.૧૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના…




