RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ તકેદારી રાખવા અનુરોધ કરાયો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હવામાન વિભાગ દ્વારા તા.૨૦ મે સુધી વરસાદની આગાહી કરાઈ Rajkot: હવામાન વિભાગ દ્વારા તા.૧૫ મે થી તા.૨૦…
Rajkot: ધોરણ-૧૦ પછી શું ? એ.વી.પી.ટી. ઇન્સ્ટિટ્યૂટ ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અંગે માર્ગદર્શક સૅમિનાર
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ધોરણ-૧૦ પછી કારકિર્દી માટે ઘણા વિકલ્પો પૈકી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં જોડાઈ સારી કારકિર્દી બનાવી…
Rajkot: ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને રાજકોટ પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા સન્માનિત કરાયા ડિજિટલ યુગમાં યુવાનોમાં પત્રલેખનની પરંપરાને…
Rajkot: મગની ટેકાના ભાવથી ખરીદી માટે ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડુત મિત્રોને આર્થિક રક્ષણ અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે…
Jetpur: જેતપુર(વિરપુર) આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જેતપુર(વિરપુર) ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.…
Jetpur: મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને જેતપુરના મેવાસા ખાતે યોજાનારા ત્રિવિધ કાર્યક્રમો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો સેવા સેતુ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ મેડિકલ કેમ્પ યોજાશે Rajkot,…
Rajkot: શું તમારી પાસે ડ્રગ્સ સંબંધી કોઈ ટિપ છે ? તો ૧૯૩૩ હેલ્પલાઇન પર જાણ કરો.. પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ડ્રગ્સ વેચાણકર્તા, ઉત્પાદકની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે – પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝાના Rajkot: ખાસ કરીને…
Rajkot: દુધીવદરની બાળકી માટે RBSK બની સંજીવનીઃ હૃદયની જન્મજાત ખામીની સર્જરી વિનામૂલ્યે થઈ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સાફલ્ય ગાથાઃ સંદીપ કાનાણી પરિવાર રૂ. ૩થી ૪ લાખ ખર્ચી પ્રાઇવેટ સારવારની તૈયારીમાં હતો R.B.S.K.ની ટીમ દ્વારા…
Jasdan: જસદણની ત્રણ વર્ષીય દેવાંગી માટે દેવદૂત સમાન બનતો ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સારવારથી મળ્યું નવજીવન Rajkot, Jasdan: ગુજરાત સરકારનો રાષ્ટ્રીય…
Rajkot: ઉનાળુ કઠોળમાં લીલી ઈયળનો ઉપદ્રવ નિયંત્રણમાં લેવાના ઉપાયો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા કેન્દ્ર દ્વારા ઉનાળુ કઠોળમાં થતા લીલી ઈયળના ઉપદ્રવને નિયંત્રણમાં લેવાના ઉપાયો સૂચવવામાં…





