RAJKOT
Rajkot: GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસીઝ) પોર્ટલ મારફતે કૉલેજમાં એડમિશન મેળવવા રાજ્યના કોઇપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની સૂચના
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાની સર્વગ્રાહી સમીક્ષા…
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો ખેડૂત હિતકારી અભિગમ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે ૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો…
Rajkot: રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા સરકારી ગ્રંથાલયો મંજૂર
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધોરાજીમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાના હસ્તે નવા ગ્રંથાલયનું ઉદઘાટન Rajkot: રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ…
Gondal: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલમાં ખાનગી ઉમેદવારોના પ્રવેશ બાબત
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: આઇ.ટી.આઈ. ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧:૦૦…
Rajkot: ડો. ભીમરાવ આંબેડકર જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની તા.૧૪/૦૪/૨૦૨૫ના રોજ ૧૩૪મી જન્મજયંતી નિમિતે તેઓની સિવિલ હોસ્પિટલ ચોક…
Rajkot: “સચેત રહો, સુરક્ષિત રહો” જાહેર જનતાને હીટવેવથી બચવા માટેની કાળજીઓ અંગે સરકારની માર્ગદર્શિકા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “ગરમી સામે સાવચેતી એ જ સલામતી” સૂત્રને સાર્થક કરવા ૧૦૭૭ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા Rajkot: ઉનાળાની ઋતુના…
Rajkot: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના ૪ તારલા ઝળકયા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ધો-૫ માટે લેવાયેલ ‘જ્ઞાન સેતુ’ શિષ્યવૃતિ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના…
Rajkot: “જાણો અને અમલમાં મૂકો” પશુ-પક્ષીને હીટવેવથી બચાવવાની સામાન્ય માર્ગદર્શિકા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંકલન : માર્ગી મહેતા Rajkot: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન તો પ્રભાવિત થાય જ છે.…
Jasdan: જસદણ મામલતદાર કચેરીમાં ઓ.આર.એસ. પરબ તથા છાશ કેન્દ્ર શરૂ: હીટવેવ સામે નાગરિકોને રક્ષણ આપવા વહીવટી તંત્રની પહેલ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ…
Rajkot: ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ: રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૧ ટકાથી વધુ પાણીની જથ્થો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૨ ટકાથી…





