RAJKOT
Rajkot: રાજકોટ શહેર કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ
તા.૨૦/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ સ્પર્ધા આગળ વધી રહી છે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.…
Rajkot: હિરાસર એરપોર્ટ ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક યોજાઈ
તા.૨૦/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક ડી.સી.પી.શ્રી સજ્જન સિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.…
Rajkot: રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સની સાત બેઠકોની ચૂંટણી જાહેર
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૧૦થી ૧૫ ફેબ્રુ. દરમિયાન ફોર્મ ભરી, રજૂ કરી શકાશેઃ જરૂર પડ્યે ૩જી માર્ચે ચૂંટણી Rajkot: રાજકોટ જિલ્લા…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ, શહેર-જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઈ
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.…
Rajkot: રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૫૦૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો Rajkot: રાજકોટ સ્થિત જૂની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય…
Rajkot: રાજકોટ ડિસ્ટ્રીકટ ખો-ખો કોચની ખો-ખો વર્લ્ડકપમાં ઇન્ટરનેશનલ ટેકનિકલ ઓફિસર તરીકે પસંદગી
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા સ્પોર્ટસ સ્કુલ, જી.કે.ધોળકીયા સ્કુલમાં ફરજ બજાવતા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રીકટ કોચશ્રી સુદિર ગ્રહસ્કરની દિલ્હી…
Rajkot: રાજકોટના ભાયાવદર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૪૦૦થી વધુ કુમારો અને કન્યાઓને આત્મનિર્ભર બનવા દિશા નિર્દેશન કરાયું Rajkot: સરકારે ગુજરાતના બાળકોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે…
Rajkot: રાજકોટ શહેર કક્ષાની ભાઈઓની તરણ સ્પર્ધા યોજાઈ
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નાના બાળકો સહિત વરિષ્ઠ નાગરિકોએ સ્વિમિંગ પૂલમાં હરિફાઈની છલાંગ લગાવી Rajkot: ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ…
Rajkot: રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે
તા.૧૮/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ટેકાના ભાવે નોંધણી કરાવવા માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૩૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા સૂચના Rajkot: ખેડૂતોને તેઓના…
Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છમાં “સેવાકીય કાર્યોની સંક્રાંતિ”: રાજકોટમાં સેવા ભારતી ભવન”નું થયું લોકાર્પણ
તા.૧૫/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીએ “સેવા ભારતી ભવન”ને જનસેવામાં સમર્પિત કર્યું “વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી માનવતાના…









