RAJKOT
Rajkot: સૌપ્રથમ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની રાજકોટમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા કરાયેલી ઉજવણી
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિદ્યાર્થિનીઓએ વ્હેલી સવારે ધ્યાન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કર્યા Rajkot: સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’…
Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શક્તિ સેલ્સ એજન્સીને રૂ. ૧૮.૨૫ લાખનો દંડ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઘઉં, ચોખાનો જથ્થો નિયત સમયમાં ન ઉપાડતાં એજન્સી સામે કરાયેલી દંડનીય કાર્યવાહી Rajkot: રાજકોટ જિલ્લામાં રાશનના ઘઉં…
Rajkot: રાજકોટમાં સૌપ્રથમ વાર ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સદાય સારાનરવા રહેવા માટે નિયમિત યોગ અને ધ્યાન જરૂરી છે : મેયરશ્રી નયનાબેન પેઢડીયા ધ્યાનના માધ્યમથી મન…
Rajkot: કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કિશાન ક્રેડીટ કાર્ડ ધિરાણના દર અંગેની બેઠક યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા જિલ્લામાં વિવિધ પાકોના દર નક્કી કરવા અંગે કલેકટર કચેરી ખાતે…
Rajkot: દેવગામ, ખીરસરા ખાતે રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સુગમ રસ્તાઓ પરિવહન ક્ષેત્રે વિકાસની પહેલી જરૂરિયાત, રાજય સરકાર આંતર માળખાને સુદૃઢ બનાવવા કટિબદ્ધ- મંત્રી શ્રી ભાનુબેન…
Rajkot: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ટ્રેકટર વેરિફિકેશન કેમ્પ યોજાયો
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧૩૧ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા ૬૨.૨૫ લાખની સહાય મળશે Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં…
Rajkot: કોટક સાયન્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને જૈવ-વિવિધતા અંગે જાગૃત કરાયા Rajkot: બાળકો અને યુવાનો વન્ય જીવો, પ્રકૃતિ, પર્યાવરણ જેવી જીવનલક્ષી…
Rajkot: રાજકોટ જિલ્લાના નશામુક્તિ અભિયાન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઇ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારના ‘નશામુક્ત ભારત અભિયાન’ના અમલીકરણ અંગેની રાજકોટની જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાન સમિતિની બેઠક કલેકટરશ્રી પ્રભવ…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીનાં અઘ્યક્ષસ્થાને યોજાઇ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સરકારના ખેલ મહાકુંભ, ટીબી નિર્મૂલન, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ- કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરાઇ: ગ્રામ્ય –…
Rajkot: લોધિકા અને કોટડા સાંગાણીના અંદાજે રૂ. ૧૪.૫૦ કરોડથી વધુના રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાની નેમને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવી…










