RAJKOT
Rajkot: રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વયોશ્રી યોજના’ અન્વયે વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણો અપાયા
તા.૨૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મેઘાણી રંગભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૧૧૭ વયોવૃદ્ધ નાગરિકોને રૂ. ૧૮.૦૪ લાખની રકમના ૧,૧૧૭ સાધનોનું વિતરણ મુખ્યમંત્રીશ્રીએ…
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં ૧૦૧૦ આવાસો સહિત રૂ. ૭૫૧ કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
તા.૨૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ભવિષ્યના રાજકોટ માટે રૂ. ૫૪૩ કરોડના ૪૦ નવા પ્રોજેક્ટ્સનો પાયો નખાયો માર્ગ, ડ્રેનેજ અને રોશનીના કામોથી શહેરના…
Rajkot: ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા
તા.૨૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર દેશના વિકાસ અર્થે દરેક નાગરિક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તે સમયનો તકાદો લેખાશે ‘વિક્સિત ભારત યુવા સંવાદ’…
Rajkot: લોઠડા તાલુકા શાળા ખાતે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: ૬૦૦થી વધુ બાળકોએ સમૂહ ભોજનનો લ્હાવો લીધો
તા.૨૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પવિત્ર અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા હિંદુ તહેવાર શ્રી રામ જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના લોઠડા તાલુકાની…
Rajkot: રાજકોટમાં ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અદકેરું સન્માન કરાયું
તા.૨૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિની દેશવાસીઓના ચહેરા પર અસર દેખાતી ન હોય, તો તેનું એક માત્ર…
Rajkot: “ચાલો, કેન્સરને મ્હાત આપીએ” રાજકોટમાં કેન્સર જાગૃતિ માટે ૨૮ માર્ચે ‘નાઈટ વોક’નું ભવ્ય આયોજન
તા.૨૪/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ૪૦૦થી વધુ કેન્સર વોરિયર્સ જોડાશે દીકરીઓમાં HPV વેક્સિનેશન વધારવા વિશેષ આયોજન કેન્સર જેવી ગંભીર બીમારી સામે જાગૃતિ…
Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘યેસ વી કેન એન્ડ ટી.બી.’ (હા, આપણે ક્ષયનો અંત લાવી શકીએ છીએ)ના સંકલ્પ સાથે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી
તા.૨૪/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા…
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી સર્જાયો હાહાકાર !!!
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ અંગેની અફવાઓના કારણે અચાનક ગભરાટનું માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં ફેલાયેલા સંદેશાઓને પગલે…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૧.૮૧ લાખ નાગરિકોને PMGKAY હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ; ૯૬.૮૬% ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ
તા.૨૩/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ Rajkot: રાજકોટ કલેકટર શ્રી ડો. ઓમ…
Rajkot: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
તા.૨૩/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ૩૬૧ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત ગેરમાર્ગે ન દોરાવા જિલ્લાવાસીઓને કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશનો અનુરોધ…








