SABARKANTHA
ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી આર.કે પટેલ અને કારોબારી સભ્ય અમૃતભાઈ સાથે રહીને માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી
અહેવાલ:- પ્રતિક ભોઈ આજરોજ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી આર.કે પટેલ અને કારોબારી સભ્ય અમૃતભાઈ સાથે રહીને માનનીય કૃષિ…
સાબરકાંઠા જિલ્લામાં હેવી વ્હિકલ માટે લેન ડ્રાઇવ યોજવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ સાબરકાંઠા જિલ્લામાં હેવી વ્હિકલ માટે લેન ડ્રાઇવ યોજવામાં આવી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય…
શ્રી ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજના વારપુરનાપ્રમુખ તરીકે શ્રી નારાયણદાસ એમ પટેલની નિયુક્તિ
શ્રી ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજના વારપુરનાપ્રમુખ તરીકે શ્રી નારાયણદાસ એમ પટેલની નિયુક્તિ શ્રી 42 ગોળ કડવા પાટીદાર સમાજની જનરલ…
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગથી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ ઘ્વારા આજ રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ પ્રસિદ્ધ…
ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું
અહેવાલ:- પ્રતિક ભોઈ ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું મહેસાણા જિલ્લા ના હોદ્દેદારો નિમાયા. ડો નરસંગ…
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ******* સાબરકાંઠા જિલ્લા પંચાયત…
*સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.*
અહેવાલ:- પ્રતિક ભોઈ *સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.* *સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૫ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં…
હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યશાળા યોજાઈ*
હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યશાળા યોજાઈ* **** સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત…
બોગસ ખેડૂત ખાતેદાર મામલે ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહીનો આદેશ !!!
સાબરકાંઠાના ઈડરના દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિત લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ…
*ધો.૧૨ સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૭૫૬૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
અહેવાલ:- પ્રતિક ભોઈ *ધો.૧૨ સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૭૫૬૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* ***** સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર(૧૩૯)…








