SURAT
-
સુરત SMC ચૂંટણી: વેલંજા ખાતે જનસભા યોજી AAPએ રણશિંગું ફૂંક્યું
આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકા (SMC)ની ચૂંટણીના પ્રચાર અંતર્ગત વોર્ડ નંબર 4ના વિશાલનગર ખાતે આવેલ હનુમાન મંદિર પાસે…
-
અધિકારીઓને હપ્તા જાય છે, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે”સચીનમાં મેડિકલ સ્ટોરનો કાળો કારોબાર
ગર્ભનિરોધક ગોળીઓના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ; જાગૃત મહિલાએ દિવ્યા મેડિકલના સંચાલકનું પાપ છત્તું કર્યું સુરતના સચીન વિસ્તારમાં કાયદાના રક્ષકોના નામે કાયદાના…
-
પહેલા એન્ટ્રી આપો છો ને પછી દંડ ફટકારો છો?” કામરેજ પોલીસ સામે બસ ડ્રાઇવરનો ‘વીડિયો જંગ
સુરત કામરેજ: સુરતનું પ્રવેશદ્વાર ગણાતી કામરેજ ચોકડી ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. આ વખતે વિવાદ કોઈ અકસ્માતનો નથી, પરંતુ પોલીસની…
-
સુરત ગ્રામ્ય: પલસાણા પોલીસે દસ્તાન ગામની સોસાયટીમાંથી ₹2.56 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાની સૂચના અને બારડોલી વિભાગના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ સ્ટેશનના…
-
કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસની મોટી સફળતા: કન્ટ્રક્શન સાઈટ પર ચોરી કરનાર રીક્ષા ચાલક ઝડપાયો, મુદ્દામાલ કબજે
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવાની દિશામાં મહત્વની…
-
શિક્ષણધામ’ કે ‘મોતનો અડ્ડો’? ઇન્ડિયન પબ્લિક સ્કૂલના બાળકો પર તોળાતું જોખમાં
જોખમી સ્થિતિ: સ્કૂલની દિવાલને અડીને આવેલી મિલોમાં વારંવાર થતા બોઈલર બ્લાસ્ટથી બાળકોના જીવ જોખમમાં. તંત્રની મીલીભગત: ગંભીર દુર્ઘટનાઓ છતાં DPEO…
-
આંત્રોલીમાં જમીન માલિક દ્વારા કુદરતી કાંસ પૂરી દેવાતા વિવાદ: વેલંજાના તળાવની માટીમાં ‘મોટી મિલીભગત’ની ચર્ચા
કામરેજ:- તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે બ્લોક નંબર (નવો) 137 પર જમીન માલિક દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી…
-
સુરત: આમ આદમી પાર્ટીએ નવાગામ તાલુકા પંચાયત માટે સંજય રાદડીયા પર વિશ્વાસ મૂક્યો
સુરત જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનપ્રતિનિધિઓની પસંદગી પ્રક્રિયા તેજ…
-
કામરેજ તાલુકાના નવી પારડી ગ્રામ પંચાયત ની ગૌચરની જમીન પર લારી-ગલ્લા અને રસ્તાના વિવાદ મુદ્દે તલાટીના ખુલાસાથી ચર્ચાઓ તેજ
કામરેજ તાલુકાના નવી પારડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સરકારી જમીનો અને જાહેર રસ્તાઓના ઉપયોગને લઈને ઉઠેલા પ્રશ્નો બાદ તલાટી મંત્રી…
-
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત
સુરત:-રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર…