SURENDRANAGAR
સુરેન્દ્રનગર કલેકટરને PTRC ના કાર્યકરોએ 163 સિલિકોસીસ પીડીતોનું લિસ્ટ આપ્યું.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) વ્યવસાયીક રોગો પર કામ કરતી સંસ્થા છે જેના…
ધ્રાંગધ્રાના રાયગઢ ગામે ઘર વપરાશનો ગેસનો બાટલો લીકેજ થતાં બ્લાસ્ટ, ઘરમાં રહેલ વસ્તુઓનું મોટું નુકસાન થયું.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે રહેતા રાજેશભાઈ ભુદરભાઈ નામના વ્યક્તિને ત્યાં ગેસનો બાટલો લીકેજ થવાના…
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં શક્તિ પર્વ ૨૦૨૪ની ભાવભેર ઉજવણી
તા.10/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલાકાર દેવ ભટ્ટ દ્વારા રજુ થયેલા માં નવદુર્ગાના ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા. ધારાસભ્ય…
સાયલા તાલુકાના મદારગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી અનુસંધાને વિદ્યાર્થીઓને જલેબી ગાંઠિયાના અલ્પાહાર કરાવ્યો.
તા.10/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની શ્રી મદારગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યાં.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોબાઇલ નંગ 6 કિ.રૂ.2,05,478 નો મુદ્દામાલ રિકવર કરી અર્પણ કર્યાં. ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વઢવાણ સરસ્વતી વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઓનલાઇન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અજાણ્યા મેઈલ મેસેજ, ફ્રોડ કોલથી સાવધાન રહેવા જણાવ્યું. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી…
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રીજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દિકરા-દિકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, બેટી બચાવો – બેટી પઢાવો જેવા વિષય પર વકતૃત્વ…
અમેરીકામાં સરદાર પટેલ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 22મું સ્નેહમિલન યોજાયુ.
ત.05/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 12,50 કરોડ રૂપિયાના દાન માટે જગદીશ ત્રિવેદીનું વિશિષ્ઠ સન્માન તા.૨૮/૦૯/૨૪ ની સાંજે અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં…
પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પાટડી પોલીસે મૃતદેહને…
ચોટીલા પંથકમાં દિવસ રાત દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા ચોટીલા પોલીસ સ્ટેશનની નમ્ર અપીલ
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા શહેર તેમજ ચોટીલા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને દિવસ તથા રાત્રી દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા નીચે મુજબના…










