SURENDRANAGAR
ધ્રાંગધ્રા પાલિકા જનરલ બોર્ડમાં 9 મીનીટમાં વિકાસના કામોના 45 ઠરાવ મંજુર
તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાનુ જનરલ બોર્ડ પ્રમુખની અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ જેમા 13 થી 15 કરોડના વિકાસના 45…
સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ
તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહિલા સુરક્ષા રેલી, સેમિનારનાં આયોજન થકી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહીત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી…
લીંબડી હાઇવે પર 1.68 કરોડની ઈમીટેશન જ્વેલરીની લૂંટનો પકડાયેલ મુદ્દામાલ મુળ માલીકને સોંપ્યો.
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાણશિણા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર…
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ગ્રેચ્યુઈટી અને પગાર ચુકવાતા સફાઈ કર્મચારીઓના પ્રતિક ધરણા સમાપ્ત
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 14 જેટલા નિવૃત સફાઈ કામદારોના ચેકો બનાવવાની કાર્યવાહી કરાઈ શરૂ સુરેન્દ્રનગર પાલિકાના 300 જેટલા સફાઇ કામદારોને વિવિધ…
સુરેન્દ્રનગર જિલ્લામાં ડાંગના યુવાને મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વિના MBBS માં પ્રવેશ મેળવ્યો.
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ’ યોજના થકી મારું ડોક્ટર બનવાનું સપનું ફીની ચિંતા વિના પૂરું…
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે મેળવી ચુક્યા છે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે હું છેલ્લા ૪ વર્ષથી નહિવત ખર્ચે દેશી ગાય આધારિત દેશી લીંબુની સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી સારી…
ઝાલાવાડના 2.16 લાખ બાળકોને ડાયેરિયાની બીમારીથી સ્વસ્થ્ય બગડે નહી માટે આવરી લેવાશે દવા વિશે પરિવારને માહિતી અપાઇ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડાયેરિયાથી 5 વર્ષ સુધીના બાળકોમાં મોતનું પ્રમાણ ઘટાડવા તા.31 ઓગસ્ટ સુધી ઝૂંબેશ શરૂ ડાયરેયાની બીમારીથી પાંચ વર્ષ…
ચોટીલામાં ઝાલાવાડના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ-લીંબડી દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત…
વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાન મંદિરે ખેડૂતો દ્વારા મેધરાજાને રીઝવવા માટે રામધૂન યોજાઈ હતી.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટા ભાગે…
કેનેડામાં પદ્મશ્રી નિમિત્તે જગદીશ ત્રિવેદીનું વિવિધ સંસ્થાઓ દ્રારા વિશિષ્ઠ સન્માન
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આઇફા કેનેડા સહીત વિવિધ સંસ્થાઓએ 21 લાખ રૂપિયા આપ્યા જેમાં જગદીશ ત્રિવેદી 6 લાખ રુપિયા ઉમેરી 27…










