SURENDRANAGAR
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનમા સંડોવાયેલા 26 ઈસમોને 4 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે મહાનગરના વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા માટે એક મહત્વની બેઠક…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સહકાર સપ્તાહ અંતર્ગત હાથવણાટ મંડળીઓ અને ઓડિટરો સાથે સમીક્ષા બેઠકો યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિશેષ ઓડિટ કેમ્પ અંતર્ગત ૨૫ ઔદ્યોગિક મંડળીઓ સહિત જિલ્લાની કુલ ૯૦ સહકારી મંડળીઓનું ઓડિટ પૂર્ણ, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગરની ડ્રોપ આઉટ દીકરીના ઘરે રૂબરૂ જઈ પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વિધાર્થીની અને પરિવારને સમજણ આપી
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મંત્રીએ દીકરીના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત લઈ દીકરીને ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા, ગુજરાત સરકાર દ્વારા…
-
વઢવાણ વાણંદ સમાજ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વાણંદ સમાજ કેળવણી મંડળ શિક્ષણ પ્રોત્સાહન અને સન્માન સમારોહ 2026 નો કાર્યક્રમ ગઈકાલે…
-
ક્રાઈમની દુનિયામાં નારીની ભૂમિકા – મહેશ દવે નિવૃત્ત જેલર
તા.02/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ક્રાઈમની નવી દુનિયામાં નારી આગે કુચ કરી રહી છે. “અબળા” નો અંચળો ફેંકી દીધો છે. “અબળા તેરી…
-
સુરેન્દ્રનગર સાયબર પોલીસ ટીમે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ નાણાં અને મોબાઇલ સહીતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો.
તા.02/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબની…
-
રાજકોટ રેન્જ આઇજીની ટીમે ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો
તા.01/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 9792 કિ.રૂ.13,34,724 તથા એક ટ્રક તેમજ મોબાઈલ ફોન સહિત…
-
લીમડી તાલુકાના સૌકા ગામ નજીક ભોગાવો નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબી જવાથી મોત નિપજ્યાં.
તા.01/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાના ફાયર ફાઈટર તેમજ લીમડીના તરવૈયાઓ દ્વારા કલાકોની શોધખોળ બાદ બંનેની ડેડબોડી કાઢી, સુરેન્દ્રનગર જિલ્લા…
-
સુરેન્દ્રનગર જૈનાબાદ હાઇવે પર ખેડૂતો દ્વારા કરાયો ચક્કાજામ, ખેતરમાં દાદાગીરીથી વીજપોલ ઉભા કરવામાં મુદ્દે ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા.
તા.01/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મોરબી અને સાણંદમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા…









