SURENDRANAGAR
-
ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડેની ઉજવણી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડે ની ઉજવણી કરવામાં…
-
ચોટીલા પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન પુર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસા સત્ર-…
-
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુલ નજીક ભોગાવો નદીના પટ્ટમાં આગ લાગી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જોરાવરનગર પુલ નજીક ભોગાવો નદીના પટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં…
-
લખતરમાં તાલુકા VCE મંડળનો સુગમ પોર્ટલ સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું.
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા વીસીઇ મંડળે સુગમ પોર્ટલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે આજરોજ મંડળ દ્વારા…
-
સાયલા તાલુકાનાં મદારગઢ ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1,10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પંથકમાં સરકારી પ્રતિબંધો અને અગાઉ થયેલી મોટી દંડાત્મક કાર્યવાહી છતાં બેફામ બનેલા ખનીજ…
-
સુરેેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બળજબરીપૂર્વક સ્માર્ટમીટર ફીટ કરતા રોષ ફેલાયો
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં જુના વીજ મીટર પુન સ્થાપિત કરવા PGVCLમાં રાઈ…
-
સુરેન્દ્રનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી જેમાં મેયર- ડેપ્યુટી મેયરની નિમણૂક કરાઈ
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર બન્યા રાકેશભાઈ રાઠોડ અને મહિલા ડેપ્યુટી મેયર બન્યા સ્વાતિબેન રાવલ, મ્યુનિસિપલ કમિશનર…
-
લીંબડીના આંગણવાડી કેન્દ્ર ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઉજવણી
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ૫૦ જેટલી કિશોરીઓને માસિક ધર્મ અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડ તથા હાઇજીન કીટનું…
-
ધાંગધ્રામાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે લોખંડના પાઇપ વડે યુવક પર હુમલો થતાં ગંભીર ઇજા, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક મારામારીની…
-
ચોટીલા નાયબ કલેકટર દ્વારા થાનગઢ અને મુળી તાલુકાનાં ગેરકાયદેસર ખનન અટકાવવા ડ્રોન રાખશે નજર
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ…