VALSAD
ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પહેલા ૧૦ વર્ષ સુધી પણ ખેતીવાડી ક્નેક્શન મળતા ન હતા હવે માત્ર ૩ થી…
VALSAD:રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના ડુંગરામાં રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચીયા તળાવનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાપી મનપાના વિવિધ વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટલાઈટના રૂ. ૨૪.૪૯ કરોડના કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરાયું…
રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે…
VALSAD: રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી…
VALSAD:વલસાડ કલેકટર કચેરી ખાતે UCC સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે વલસાડ જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પાસે…
DHARAMPUR: ધરમપુરમાં યોજાઈ શ્રીમદ્દ રાજચંદ્રજીની સામુહિક પ્રતિષ્ઠા,ગુરુદેવશ્રીના ચિત્રપટનું પૂજન કરાવી સ્થાનિકો ધન્ય થયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટનું પૂજન કરાવી 70 થી વધુ સ્થાનિકો ધન્ય થયા* વલસાડ…
VALSAD: શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125 વર્ષના અવસરે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં વિશ્વભરથી આવેલ હજારો ભાવિકોએ મહામસ્તકાભિષેકનો લીધો લ્હાવો* વલસાડ ધરમપુર: તા.૨ ગુડી પાડવાના…
વલસાડના કાપરિયામાં ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ યોજાયો, 38 યુનિટ રકતદાન કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ તાલુકાના કાપરિયા ગામે ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયા, પાર્થ ટ્રેડર્સ…
વલસાડના અતુલમાં સીનીયર સીટીઝન્સ માટે નવરાત્રિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતના હોલમાં ગામનાં વડીલો માટે એક પ્રોગ્રામનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં…
ગુજરાતમાં વસતા આદિવાસી સમુદાયની રાષ્ટ્રીય મહા સંમેલન અંગે નવસારી જીલ્લાના વાંસદા ખાતે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લુપ્ત થતી સંસ્કૃતિને બચાવવા માટે ચિંતન કરાયુ અને સમાજને જાગૃત કરાયો વલસાડ, તા. ૧ એપ્રિલ :…










