VALSAD
Valsad: ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઈનને સફળતાના ૧૦ વર્ષ પૂર્ણ,૧૬,૧૬,૮૪૪ મહિલાઓએ મદદ માટે મદદ કોલ કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ૬૪૫ પીડિત મહિલાઓએ મદદ મેળવી, ૪૯૨ કેસમા સમાધાન કરાવાયું ગુજરાત સરકારશ્રીની…
વલસાડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલ્લા દિવસની ઉજવણી નિમિત્તે લોન મંજૂરી કેમ્પનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવણી નિમિત્તે, ગુજરાત…
વલસાડ જિલ્લાના ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ…
વલસાડ જિલ્લામાં માર્ચ માસના સ્વાગત કાર્યક્રમ માટે તા. ૧૦ માર્ચ સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ…
વલસાડ કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ‘પ્રતિસ્પર્ધા’ અંતર્ગત સ્પોર્ટ્સ મીટનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વલસાડ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ‘પ્રતિસ્પર્ધા’ અંતર્ગત ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટનું…
વલસાડના પારડી ઘટક-૧ આંગણવાડીના કાર્યકર ઝોનકક્ષાની ટેક હોમ રાશન વાનગી સ્પર્ધામા તૃતીય ક્રમે વિજેતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને ટેક હોમ રાશનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અનુસંધાને મહિલા અને…
વલસાડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૦૯ માર્ચે તીથલ સ્વામિનારાયણ મંદિર ખાતે સાડી મેરાથોન યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા તા.૦૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારીશક્તિને વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી…
વલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને ૨ તાલુકા પંચાયતની ૩ બેઠક પર ચૂંટણી જંગ જામશે
જિલ્લામાં પાલિકા અને તા.પં.ની કુલ ૯૧ બેઠક પર ૨૨૦ ઉમેદવારો માટે ૧૬૪૮૪૪ મતદારો મતદાન કરશે ચૂંટણી કામગીરીમાં જોડાયેલો ૮૯૦…
વલસાડ જિલ્લામાં ૪૬૭૪૮૬ બાળકોને કૃમિના રોગથી રક્ષણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ
માહિતી બ્યુરો, વલસાડ, તા. ૧૦ ફેબ્રુઆરી આદતો સ્વસ્થ તો બાળકો ખુશહાલ અને બાળકો ખુશહાલ તો દેશનું ભવિષ્ય સમૃધ્ધ. બાળકો સ્વસ્થ…
વલસાડમાં વસંત પંચમીએ બે જાહેર સ્થળો પર પુસ્તક પરબ યોજાઈ
વલસાડ, તા. ૩ ફેબ્રુઆરી વલસાડ પુસ્તક પરબના વલસાડના 37મા મણકામાં ૨૮૮ પુસ્તકોને વાચકો મળ્યા હતા. બે જાહેર જગ્યા સર્કિટ હાઉસની…










