JAMNAGAR CITY/ TALUKO
સરકારના પ્રચાર-પ્રસાર વિભાગએ કર્યુ ચિંતન
માહિતી ખાતાની દ્વિ-દિવસીય ચિંતન શિબિરનો આણંદ ખાતેથી પ્રારંભ ………………………………… યોજનાઓના પ્રચારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા ૮૦થી વધુ…
જુનિયર વકીલ મિત્રો માટે યોજાયો સેમીનાર
પ્રો. શિતલ ખેતીયાએ સાયબર ક્રાઇમ અંગે કરી છણાવટ જામનગર (ભરત ભોગાયતા) જામનગર બાર એસોસીએશન દ્વારા જુનિયર વકિલ મિત્રો માટે સેમિનાર…
RSS નું પથસંચલન
રાજકોટમાં ૧૨ અને ૧૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન* …. ….. *૧૨મી જાન્યુઆરીએ વર્ધમાન તથા નટરાજ વિસ્તાર, જ્યારે ૧૯મી…
બેડમીન્ટન રમવા ઇજીપ્ત જશે જામનગરના યુવાન
જામનગર જિલ્લા /રાજપૂત સમાજ /દિવ્યાંગ સમાજ નું ગૌરવ જામનગર (ભરત ભોગાયતા) આગામી તા.21થી 26મી જાન્યુઆરી દરમિયાન ઈજીપ્ત ના કૈરો ખાતે…
ન.પા.વિસ્તાર છતા નાગરીકો સુવિધાથી વંચીત
ધ્રોલ ની નવી સોસાયટી માં સુવિધા ક્યારે?? જામનગર (ભરત ભોગાયતા) જામનગર જિલ્લાના હાઇવેટચ શહેર ધ્રોલ જે નગરપાલિકા વિસ્તાર…
પોલીસ પગલા લે છે-ખાણ ખનિજ કેમ નહી??
રેતી ચોરી અંગે સરકારમાં વધુ એક રજુઆત જામનગર (ભરત ભોગાયતા) જામનગર જીલ્લાના જોડીયા પંથકમાં લીઝ બહારના વિસ્તારમા રેતી ખનન થતુ…
કૈલાસવાસી પિતાની નિત્ય અનુભૂતિ કરતા ઠાકરજી
કૈલાસવાસી પિતાની નિત્ય અનુભૂતિ કરતા ઠાકરજી સંસ્કારનો વારસો ભવ્ય હોય છે જામનગર (ભરત ભોગાયતા) ‘ભલા બનો ભલુ કરો.’…..જેમનુ મોબાઇલ સ્ટેટસ…
આયુર્વેદો અમૃતાનામ-જામ.યુનિ.૫૯ વર્ષ
ભવ્ય અને દિવ્ય વારસાના ૫૯ વર્ષ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ઊજવી રહી છે ૫૯મો સ્થાપના દિવસ જામનગર,(ભરત ભોગાયતા) ગુજરાત –…
જામનગરની “ઉજળી પ્રતિભા”નુ સન્માન
ગદ્ય સાહિત્ય સભા અમરેલી દ્વારા જામનગરના ગીતા જોષીને ઉત્કૃષ્ટ સમાજ સેવા બદલ ‘ઉજળી પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરાયાં જામનગર (ભરત…
તુલસી-સંસ્કૃતિ અને સ્વસ્થ્યનું પ્રતિક
*ઓખા-શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ૨૦૨૫ ના વર્ષ ની ઉજવણી તુલસી પૂજન કરી કરવામાં આવેલ.* ઓખા ખાતે શ્રી સર્વોદય…










