JASDAL
Jasdan: ” શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫” ગોડલાધારમાં બાયોટેક્નોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શ્રી ગોડલાધાર પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ગુજરાત…
Jasdan: “શાળા પ્રવેશોત્સવ બન્યો સમાજોત્સવ” મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરાવ્યો ૪૦૦ બાળકોનો શાળા પ્રવેશ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જસદણ તાલુકાના રાણીગપર, ભાડલા અને ગોખલાણા ખાતે યોજાયા કન્યા કેળવણી મહોત્સવ Rajkot, Jasdan: શાળા પ્રવેશોત્સવ અને કન્યા…
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
તા.૨૧/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ભારતીય સંસ્કૃતિએ વિશ્વના લોકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આપેલી અમૂલ્ય સોગાદ એટલે યોગ. સમગ્ર…
Jasdan: જસદણના નગરજનોને સખીમંડળની બહેનો બનાવી આપે છે વધારાના કાપડમાંથી નિ:શુલ્ક થેલી
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: હાલમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ની નેમને…
Jasdan: “પ્લાસ્ટિકમુક્ત ભારત”ના નિર્માણમાં જસદણ નગરપાલિકાની નવતર પહેલ
તા.૧૧/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જસદણના નગરજનોને સખીમંડળની બહેનો બનાવી આપશે કાપડની નિ:શુલ્ક થેલી Rajkot, Jasdan: હાલમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સતત…
Jasdan: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જસદણમાં નેચર ક્લબ દ્વારા જીલેશ્વર પાર્કને સ્વચ્છ અને રમણીય બનાવવા પ્લાસ્ટિક કચરો એકઠો કરાયો
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં જનભાગીદારીથી ‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના…
Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની સમાન: જસદણના સાણથલી ગામના સાહિલના હૃદયની ખામી દૂર કરતી આરોગ્ય ટીમ
તા.૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર નિમાવત Rajkot, Jasdan: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સંજીવની…
Jasdan: મુખ્યમંત્રીશ્રીના હસ્તે જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટ
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આશરે ૭ એકર વિસ્તારમાં ૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે, ૧૫થી વધુ ઇન્ડોર- આઉટડોર રમતો માટેનું…
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આધિયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રૂ. ૩૪૭.૦૬ લાખના ખર્ચે થનારા રીનોવેશનનો શુભારંભ
તા.૨૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત સરકાર અંતરિયાળ ગામોનો વિકાસ કરવા પ્રયાસશીલ છે : મંત્રીશ્રી બાવળીયા Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં…
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના કનેસરા – ૨ ડેમમાં રૂ. ૫.૯૨ કરોડના ખર્ચે થનારા પાઇપ કેનાલના બાંધકામનું ખાતમુહૂર્ત
તા.૨૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ્મ બન્યા છે : મંત્રીશ્રી Rajkot, Jasdan: ગુજરાત રાજ્યના જળસંપત્તિ…










