JUNAGADH CITY / TALUKO
-
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સઘન સફાઈ ઝુંબેશ…
શહેરના ભવનાથ ક્ષેત્રના પાજનાકા પુલની નીચે ખૂબ જ કચરો આવેલ હતો,જેની મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખાને જાણ થતા તુર્ત જ ક્લીન…
-
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા રૂ.૬૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ
જુનાગઢ મહાનગર પાલિકા દ્રારા સ્વછતા ઝુંબેશ અંતર્ગત આગામી દિવસોમાં જુનાગઢ શહૅરના દરેક વિસ્તારમાં રહૅલા શૉપિંગ સેન્ટર મા સ્વછતાનુ ચૅકિંગ હાથ…
-
“અધિકારોનો માર્ગ લો ” ની થીમ સાથે જિલ્લા જેલ જૂનાગઢ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૩૦ ભારત સરકાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ અને દિશા ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી…
-
જુનાગઢ શહેરના વિવિધ વોર્ડ ખાતે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે “આયુષ્યમાન વય વંદના કાર્ડ” માટે કેમ્પ યોજાયો
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ હોય,તેઓને કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર…
-
‘ગુજરાતમાં મહંત બનવા માટે પણ ભાજપમાં ફંડ આપવું પડે છે.’ : મહંત મહેશગિરી
જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે વિરોધ વચ્ચે…
-
શહેરીજનો દ્વારા ગૌવંશને જાહેરમાં ઘાસચારો વેચાણ અથવા ખરીદ કરી આપવા પર મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રતિબંધ..
દાન પુણ્ય કરવા અર્થે ગૌવંશને મહાનગર પાલિકા દ્વારા હસ્તકની ગૌશાળા ખાતે ઘાસચારો આપવા અનુરોધ… ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન…
-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓ નિયુક્ત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમ્યાન પ્રાચીન/અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામ. સુપ્રીમ…
-
જુનાગઢ મહાનગરપાલિકા દવારા શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ
જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરના જાહેર શૌચાલય,જાહેર પાર્કિંગ,માર્કે,રીક્ષા સ્ટેન્ડ,હાઈ-વે રોડમાં સઘન સફાઈ ઝુંબેશ … રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે…
-
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ…
-
જાહેરમાં કચરો ફેકનાર આસામીઓ સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા દંડનીય કાર્યવાહી…
મહાનગરપાલિકા,જુનાગઢ માં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ-૨૦૨૪/૨૫ ના વર્ષનો સંપૂર્ણ મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને…









