JUNAGADH CITY / TALUKO
-
ગીર પંથકના ખેડૂતોમાં આનંદનો વ્યાપ : જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાની રજૂઆત ફળી, ‘સૌની યોજના’ લિંક-૪ને મળી સૈદ્ધાંતિક મંજૂરી
લાછડી ડેમ પાઈપલાઈનથી ભરાશે: દેવકા, જંગર, કાલિન્દ્રી, ચુલડી અને ખોરાસા ગીર સહિતના ગામોની હજારો એકર જમીનને મળશે સિંચાઈનું પાણી વાત્સલ્યમ્…
-
રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે ચોકી સોરઠ ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું
રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ…
-
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ હાટમાં નવો આયામ ઉમેરાયો
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આશરે એક વર્ષ પૂર્વે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જિલ્લા વહીવટી…
-
જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં આયુષ મેળો–૨૦૨૬ અંતર્ગત યોગ સ્પર્ધા, વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં…
-
આયુષ મેળો–૨૦૨૬ અંતર્ગત જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન
જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન…
-
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજ રોજ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ…
-
આરોગ્યની ચાવીઓ આપતી અનોખી બાયોલોજીકલ ક્લોક, રાત્રીના સમયે એક્સરસાઇઝ કરવી હાનિકારક સાબિત થઈ શકે !
જ્યારે પ્રકૃતિના નિયમોને અનુસરવામાં ચૂક કરીએ છીએ ત્યારે વિપરીત પરિણામો મળે છે, શારીરિક સ્વાસ્થયના સંદર્ભમાં આયુર્વેદ પણ તેવું જ કંઈક…
-
જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મળશે વેગ: માંગરોળ અને વંથલી CHC ને નવી BLS એમ્બ્યુલન્સ ફાળવાઈ
જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા…
-
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખા હેઠળના અક્ષય ઉર્જા અને ઇજનેરી વિભાગ દ્વારા સંચાલિત “AICRP on PEASEM” યોજના…