KALOL(Panchamahal)
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યા.
તારીખ ૧૭/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ રાજયમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક…
કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.
તારીખ ૧૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી…
કાલોલમાં ફોરલેન બાયપાસ રોડનું સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ખાતમૂહુર્ત: ટ્રાફિક સમસ્યાનો મળશે ઉકેલ.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર ઔધોગિક એકમો અને ભારદારી વાહનોને પગલે…
સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયાસો થકી કાનોડ ની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિરને મળ્યું પરીક્ષા કેન્દ્ર.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ ખાતેની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિર ના ટ્રસ્ટીઓ અને આચાર્યએ ધોરણ ૧૨ માટે…
કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ-૨’ અંતર્ગત જીલ્લા એસપી હસ્તે ૩ રૂમનુ લોકાર્પણ; ૮૪ કેમેરાથી સમગ્ર નગર ત્રીજી આંખની નજરમાં.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર આપે છે, જેનો હેતુ સીસીટીવી સર્વેલન્સ દ્વારા ગુનાખોરી અટકાવવાનો અને ટ્રાફિક…
કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બજેટ ચર્ચા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૪/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના કોમર્સ વિભાગ દ્વારા તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર તથા…
કાલોલની શક્તિપુરા શાળા ગેરરીતિ આચરી બંધ કરનાર જવાબદારો સામે જંગ છેડનારને જાન નું જોખમ જણાતા પોલીસ મથકે રજુઆત.
તારીખ ૧૩/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા કેટલાક દિવસ થી કાલોલ તાલુકાની શક્તિપુરા શાળા ને બોગસ સહીઓ અને માત્ર કાગળ પર…
પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલય ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રીન સ્કૂલ વિષયક સેમિનાર યોજાયો.
તારીખ ૧૨/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા…
કાલોલના મલાવ કૃપાલુ સમાધિ મંદીર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કૃપાલુ સમાધિ મંદીર મલાવ ખાતે કાર્યકર્તા…
કાલોલની અંબાલાલ પાર્ક સોસાયટીમાંથી પ્રતિવાદી ને અવરજવર કરતા રોકવા માટે વચગાળાની મનાઈ અરજી કાલોલ કોર્ટે ફગાવી.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના અંબાલાલ ચંદુભાઈ પટેલ દ્વારા કાલોલ પ્રિન્સીપલ સિનિયર સીવિલ જજ ની કોર્ટમાં (૧) રાવજીભાઈ શનાભાઇ…










