KESHOD
-
કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ
કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેક અપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ભોજનના…
-
કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા…
કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા ૩૨ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત…
-
કેશોદમાં યોજાયો રોજગાર ભરતી મેળો: બસો જેટલાં બેરોજગાર ને રોજગારી મળી…
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે…
-
કેશોદ ગોસ્વામી બાલક યજ્ઞોપવીત પ્રસંગે જીતુભાઇ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાયો
કેશોદના માંગરોળ રોડ સ્થિત વિઠ્ઠલેશ ઉપવન ખાતે ગો. ચિ. મુરલધરજી મહોદય ના યજ્ઞોપવીત પ્રસ્તાવના ત્રિદિવસિય કાર્યક્રમ શરૂઆત થઈ ચૂંકી છે…
-
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ
કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે હાલમાં નવા વરાયેલા પ્રમુખ આર પી સોલંકી ના વડ…
-
અજાબ શેરગઢ ના સિમાળે ખોડિયાર માતાજીના મંદિરે અગિયાર કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું
અજાબ શેરગઢ ના સિમાળે આવેલ નાગલધામની બાજુમાં ખોડીયાર માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી ના એક યજ્ઞનું આયોજન સમસ્ત બાબરીયા પરિવાર…
-
કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે બીજી વખત રાજુભાઈ પંડ્યા ની બિનહરીફ વરણી…
કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજુભાઈ પંડયા ની બીજી વખત આવનારા ત્રણ વર્ષ માટે બિનહરીફ કરવામાં આવી છે. કેશોદ સમસ્ત…
-
કેશોદમાં રામનવમી અનુસંધાને કેશોદ બન્યું અયોધ્યા નગરી,રામનવમી ઉત્સવની તૈયારીઓ શરૂ
ભગવાન વિષ્ણુના સાતમા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામ એમના પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર શુદ…
-
કેશોદ યુકે વાછાણી મહિલા કોલેજનું ગૌરવ, મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કેશોદની દીકરી
કેશોદ તાલુકાના સુત્રેજ ગામની વિધાર્થિનીનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુ કે વાછાણી મહિલા કોલેજની…
-
કેશોદમાં રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ અંતર્ગત ખેલાડીઓનું ઓક્શન થયું
આગામી તા.૫ અને ૬ એપ્રિલના રોજ રઘુવંશી સમાજના યુવાનો માટે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ – કેશોદનું આયોજન કરવામાં આવેલ છે.…









