KESHOD
-
વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
ચકલી આજે લુપ્ત થતી જાય છે ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી પર્યાવરણ બચવવાવાની લોક જાગૃતિ લાવવા અને…
-
સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા બાર વર્ષથી કેશોદમાં કરવામાં આવતી નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓ બિરદાવા લાયક
સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા બાર વર્ષથી “ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી એ જ સાચી માનવતાની વાણી” સુત્ર સાથે સેવાકીય કાર્યો…
-
કેશોદના વોર્ડ નંબર આઠમાં જન સેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
કેશોદ વોર્ડ નંબર આઠના લોકોના નાના મોટા કામને સરળ અને ઝડપી બનાવવા તેમજ લોકસેવાના ઉદેશ્ય સાથે “સ્વ. હરદાસભાઈ મેસુરભાઈ ભોપાળા…
-
કેશોદને મળ્યું એક નવું નજરાણું, કેશોદનો નવ નિર્માણ થયેલ બગીચો ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દિન દયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા આ બગીચા ની જગ્યા જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં…
-
કેશોદના જલારામ મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી નાં એલફેલ ઉચ્ચારણો નો સખત વિરોધ નોંધવામાં આવ્યો
સુરતના અમરોલી માં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી નામના સાધુએ લાખો ભાવીકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે…
-
હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું
ખૂબ જ મોંઘવારી અને ઓછી આવક ને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે આવા મોંઘવારીના સમયમાં…
-
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને કુલ-૫૦ મણ લીલો ઘાસ ચારાનું દાન મળ્યું દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું…
મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા…
-
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ કરવામાં આવેલ
મેંદરડા તાલુકા ની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લી દ્વારા ઓન લાઈન નોંધણી થયેલ ખેડૂતો ને સરકાર તરફથી ખેડૂતો…
-
મહાશિવરાત્રી મેળો 2025 અંતગર્ત ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી મા.શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કામદારોને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા
સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકામાં રાત દિવસ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશની સૂચના…
-
વેરાવળ ઝોન ની અનેક બ્રાન્ચો પર સેકડો ભક્તો દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. સંત નિરંકારી મિશનના “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” અભિયાન અંતર્ગત ભારતમાં દસ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો.
સંત નિરંકારી મિશન દ્વારા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજ પિતાજીના પાવન સાનિધ્યમાં “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” યોજના ના…









