KESHOD
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ તા.૮ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.આ રૂટ નિરીક્ષણ દરમિયાન ગિરનાર લીલી…
ગિરનાર પરમાત્માની ભૂમિ છે તે ક્યારેય ન ભૂલીએ : પરિક્રમા દરમિયાન કચરો- ગંદકી ન કરવા શ્રી શેરનાથ બાપુની અપીલ
પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, વન્યજીવો અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ : મહંત શ્રી મહેશગીરી બાપુ ગિરનાર…
કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવશે
જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી તથા બગીમાં જલારામ બાપા નગર યાત્રા કરશે કેશોદના જલારામ મંદિર ખાતે આગામી શ્રી જલારામ…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળા ને રૂ.૫,૧૦૦/- નું દાન મળ્યું
દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા અપીલ…જયેશભાઈ પી.વાજા(આસિ.કમિશનરશ્રી) મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં આસિ.કમિશનર(વ)શ્રી…
રોહીશા મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ .ડી.ની ડૉક્ટરેટની પદવી મેળવી
રોહીશા કરસનભાઈ મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી “ડાંગ જિલ્લામાં આદિવાસી વિકાસમાં વનબંધુ કલ્યાણ યોજનાની ભૂમિકા” વિષય પર પીએચ .ડી.ની…
કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉન માં પડેલ તમામ માલ સામાન અને મીટર, સ્ટાર્ટર સહિત તમામ વસ્તુઓ બળી
કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં આગ લાગી હતી અજાબના સુડા વડલી ડેમની બાજુમાં આવેલ કિશોરભાઈ બોરસાણી ની…
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…
૨૮ ઓકટોબરના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશ પકડવામાં આવ્યા…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગ તેમજ સાબલપુર ચોકડી થી ભેસાણ રોડ પર સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત’ દિકરી વધામણા કીટ વિતરણ અને રંગોળી સ્પર્ધા આયોજન
બેટી બચાવો બેટી પઢાવો યોજનાને સાર્થક કરવા અને સમાજમાં જાગૃતતા લાવવાના હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા સાહેબ અને…
નાયબ વન સંરક્ષક જૂનાગઢની અધ્યક્ષતામાં ગીર અભ્યારણ્ય નજીક આવતા હોટેલ માલીકો, હોમ સ્ટે માલીકો તથા ફાર્મ હાઉસ વાળાઓની સાથે મિટીંગ યોજાઈ
વન્યપ્રાણીઓ અંગેના ગુન્હાઓ પ્રત્યે માહિતગાર કરી ગુન્હો ધ્યાને આવે તો વન તંત્રને જાણ કરવા વગેરે બાબતો અંગેનો સંવાદ કરવામાં આવ્યો…










