KESHOD
કેશોદના ટીટોડી ગામના ખેડૂત ભરતભાઈ નશિતને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં મળેલું આમંત્રણ
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભરતભાઈ નશિત ને રાષ્ટ્રપતિ તરફથી ૧૫ ઓગષ્ટના કાર્યક્રમમાં નિમંત્રિત મહેમાન થવાનું મળેલું આમંત્રણ છેલ્લા ઘણા વર્ષોથી…
કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા
કેશોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે અને વર્ષ 1976 ના માલબાપા એ સાક્ષાત દર્શન દીધા હતા ત્યારથી…
કેશોદમાં વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી
કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જુદીજુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ નંદાણીયા ની આગેવાની…
કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે
કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે કેશોદ રોટરી કલબ સ્થાપક પ્રમુખ…
કેશોદ તાલુકાના મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ
જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા આયોજિત SGFI શાળાકીય રમોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા આજરોજ શ્રીમતી એસ.એચ.ગાર્ડી વિધાલય મેસવાણ…
કેશોદ તાલુકાના અજાબ ગામે ઈફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવા છંટકાવ ની શરૂઆત કરવામાં આવી.
આજ રોજ અજાબ ગામે ઈફકો અને અજાબ સહકારી મંડળી ના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવાના છંટકાવ ની શરૂઆત કરવામાં આવી.અજાબ…
કેશોદ તાલુકાના અજાબ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી
શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજરોજ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ઉત્સાહભેર ખાતે વિશ્વ સિંહ…
કેશોદ તાલુકાના મેસવાણ ગામે આવેલ શ્રીમતી એસ એચ ગાર્ડી વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી
આજરોજ શ્રીમતી એસ એચ ગાર્ડી વિદ્યાલય મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૬૫ જેટલી ટીમ…
કેશોદના શેરગઢ અજાબ ના સીમાડે નાગબાઈ માતાજીના મંદિરે પદયાત્રી નુ સન્માન કરાયું
કેશોદ નજીક આવેલા અજાબ અને શેરગઢ ગામનાં સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાઈ માતાજીના મંદિરે આસપાસના રહીશોની અપાર શ્રદ્ધા અને આસ્થા…
કેશોદના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચન કાર્યક્રમ યોજાયો
કેશોદના અજાબ ગામે મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રક્ત દાતાઓ એ ઉત્સાહભેર જોડાઈ…










