KESHOD
-
કેશોદ પંથકના ઘેડ બામણાસા સહિત ના ગામોમાં ઓઝત અને બાટવા ખારા નદી ના પુરના પાણી ફરી વળ્યા…
કેશોદ નું મઢડા સોનલ આઈ ધામ બન્યું જળ મગ્નન,મઢડા મુળીયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા છે અને મુળીયાસા…
-
હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા અનાજ કીટ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ નાં પ્રમુખ રાજેશ પરમાર નાં જણાવ્યા મુજબ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી…
-
કેશોદ વોર્ડ નં 7 પ્રમુખ અશોક નાથજીનાં નિવાસસ્થાને ‘મન કી બાત’ નો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો
ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ 111 મો એપિસોડ આજરોજ મોદીની મન કી બાતનો 111મો એપિસોડ માં PMએ કહ્યું- 4 મહિના…
-
કેશોદ લોહાણા મહાજનનાં પૂર્વ પ્રમુખની સતત 41વર્ષ ની સેવાઓને બિરદાવવામાં આવી
કેશોદ લોહાણા મહાજન માં સતત 41 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે સમાજની સેવા તન, મન અને ધનથી કરનાર ગોવિંદભાઈ દેવાણી એક…
-
કેશોદના ઈન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે પ્રફુલભાઈ પાનેસરીયાએ શાળાનો કલરવ એવા બાળકોને પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો
જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે કેશોદની ઈન્દિરા નગર પ્રાથમિક શાળા, નાનાભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા અને સિધ્ધાર્થ હાઇ સ્કૂલ, સરકારી…
-
કેશોદ તાલુકાની રાણીંગપરા શાળા ખાતે શાળા પ્રવોશોત્સવ યોજાયો
કેશોદ તાલુકાની રાણીંગપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનેસરીયા દ્રારા બાલ વાટિકાના ૨૨ બાળકો અને આંગણવાડીના ૧૬…
-
કેશોદ શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ સરકારી એલ.કે.હાઈસ્કુલ તથા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે કાયૅકમનું આયોજન કરવામાં આવ્યું
કેશોદમાં સરકારી એલ.કે.હાઈસ્કુલ તથા ઇન્દિરા નગર પ્રાથમિક ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દીપ પ્રાગટય. પ્રાથના.…
-
કેશોદ લોહાણા મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો
શ્રી કેશોદ લોહાણા મહિલા મંડળ સંચાલીત તથા લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ઝોન 3 કેશોદ પ્રેરિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ…
-
કેશોદનાં અગતરાઈ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભોળાનાથ નાં ભંડારાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
કેશોદના બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના 59મી પુણ્યતિથિ નિમિત્તે ભોળાનાથ ભંડારા નું ભૂમિ…
-
કેશોદ બ્રહ્મસમાજ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો…
કેશોદ શહેરમાં વસતાં સમસ્ત બ્રહ્મસમાજ ના વિધાર્થીઓ ને વર્ષ ૨૦૨૩-૨૪ મા પરીક્ષાઓમાં સફળતા મેળવી બ્રહ્મસમાજ ને ગૌરવ અપાવ્યું છે એવા…









