NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લા આયુર્વેદ અને આયુષ કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાનાં વિવિધ સ્થળોએ યોગ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ…
૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું ચીખલી તથા સુરખાઇ ખાતે યોગ સેશન યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ…
નવસારી જિલ્લાની રાઠોડ પરિવારની બ્રેઈનડેડ મહિલાના અંગદાન થી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા ૪૫ વર્ષીય ધનકીબેન <રાઠોડ બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને…
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત નવસારીના અબ્રામા અને દાંડી ગામે પાક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર…
નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૩૫ જેટલી શાળાના વાલીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવે એ માટે અનુરોધ કરાયો* નવસારી,તા.૧૨: સરકારશ્રી શિક્ષણ…
બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ ઉપર અપગ્રેડેશનની કામગીરી ચાલતા વૈકલ્પિક માર્ગ ઉપર ડાયવર્ટ જાહેર કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ વાસદા રોડ પર હાલમાં ગુજરાત સરકાર દ્વારા “રાજ્યના ઔદ્યોગિક…
નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ મહિનામાં રેઇડ દરમિયાન ૮ બાળ મજૂરો મળી આવતા ૬ સંસ્થાઓ સામે કોર્ટ કેસ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ* *નવસારી જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા…
નવસારી જિલ્લામાં તા.૧૧ મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ સરપંચના ૧૮૩ અને ૬૮૪ સભ્યના ફોર્મ માન્ય રખાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃતા.૧૧ રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ…
નવસારી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા બાગાયત ખેતીની શિબિર યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ચીકુની ચિપ્સ, ચીકુનો ગોળ, ચીકુની બિસ્કીટ, ગણદેવી મુરબ્બા જેવી ચીકુની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિશે…
નવસારી જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિતના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી…










