NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા સફળ ‘મોકડ્રિલ’ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તા. 31 મે, 2025ના રોજ જિલ્લાના વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા હવાઈ હુમલાની…
નવસારી:”ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ ભાગ 2 અંતર્ગત નવસારી જિલ્લામાં સંપૂર્ણ અંધારપટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૧: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં…
નવસારી જિલ્લાનાં જલાલપોરમાં યોગ સમર કેમ્પ નો સમાપન સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જલાલપોર તાલુકાની શ્રી સરદાર પટેલ સ્કૂલમાં યોજાયેલ તા.16-05-25 થી તા.30-05-25 નો…
નવસારીની સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટ ખાતે હવાઇ હુમલો થયો:૦૫ નાગરિકો ઘવાયા,જ્યારે ૧૧૨ જેટલા લોકો રેસ્ક્યુ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૪૦ જેટલા એનસીસી કેડેટ્સ, ૩૪ જેટલા સિવિલ ડિફેન્સના વોલન્ટીયરસ, ફાયર ફાઈટર અને મહાનગરપાલીકાની ટીમ, પોલીસની ટીમો…
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઔદ્યોગિક તાલીમ સંસ્થા અગાસી ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૧: નવસારી જિલ્લાના અગાસી ગામ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૫ના પ્રથમ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા પશુ પાલકો માટે ખાસ સૂચના,પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરમથકમાં વસવાટ કરતા તમામ પાલતુ પશુના માલિકોને સૂચના આપવામાં આવે છે કે આગામી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે ગુરુકુલ વિદ્યામંદિર,સૂપાની અનોખી પહેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના અનુસંધાનમાં, ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ના સંકલ્પ સાથે પ્લાસ્ટિકનો…
નવસારી જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર ભારત…
બીલીમોરા નગરપાલિકાકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વી.એસ.પટેલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા…
નવસારી જિલ્લાના પેન્શનરોને મોટી રાહત: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે. પોષ્ટ ઓફિસ કે પોષ્ટ બેંક્નો સ્ટાફ દરેક…










