NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં તા.4/5/2025 ના રોજ NEET ની પરિક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૧: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,ન્યુ દિલ્હી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ NEET ની જાહેર પરીક્ષા યોજાનાર છે.…
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર એ પોંડેચેરીરના રહેવાસી અસ્થિર મગજના બહેન અને તેના દિકરાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૮: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ,…
નવસારી જિલ્લાનાં “રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે”
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા શાખા ચેરમેન શ્રી તુષારકાંત દેસાઈ 13મી મે ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે …
Navsari: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ નવસારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રા.બજરંગદળમાં ભારે આક્રોશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછ્યા પછી તેમની ક્રૂરતા પૂર્વક હૃદયદ્રાવક હત્યાની ઘટનાના…
Navsari : ખેડૂતો આનંદો: ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ શરુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૪: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો…
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૧ પ્રશ્નોનો માંથી ૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ* નવસારી , તા.૨૪: કલેક્ટર…
વલસાડ જિલ્લાના પારડીના અંબાચ ગામે પોષણ અભિયાન અંતર્ગત”લંચ વીથ લાડલી’’કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગર્ભાવસ્થાથી બાળકના જન્મ દિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણનું મહત્વ સમજાવાયું મિલેટમાંથી બનતી વાનગીઓ…
નવસારી કેવીકેના તાલીમબદ્ધ વિદ્યાર્થીના કિસાન એગ્રો સેન્ટરનું અમલસાડ ખાતે કુલપતિશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લામાં AC&ABC સ્કીમ અંતર્ગત ૧૫ અને SSIP 2.0 અંતર્ગત ૨૧ એગ્રી સ્ટાર્ટઅપ્સ મળીને કુલ…
Vansda:કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મિટિંગની બેઠક વાંસદા ખાતે યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩,આગામી તા.૨૭/૦૪/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવ્હાર ખાતે પાલઘર જિલ્લામાં યોજાનાર…
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.…










