NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: લખપતિ દીદી સન્માન સમારોહ: નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને તા. 8 માર્ચે લખપતિ…
નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી લખપતી દીદી ગિંજલબેન પટેલ,મહિલા ગૃહ ઉદ્યોગની અંદાજીત વાર્ષિક આવક ૨૫ લાખ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મિશન મંગલમ યોજના સાથે જોડાવાથી અમારા ઉદ્યોગમાં વિવિધતા લાવવા અને ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોચાડવાનો એક…
જિલ્લા કક્ષાના સ્પે.મહાકુંભમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર”ના મૂક-બધિર તથા મનોદિવ્યાંગ બાળકોએ 89 મેડલો મેળવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમશે ગુજરાત…જીતશે ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત…
Navsari: લખપતિ દીદી સન્માન સમારોહઃ સ્વાતંત્ર્ય સંગ્રામની નવસારીની વીરાંગનાઓને લાખ લાખ વંદન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓએ સંસ્કારી નગરીને ગૌરવ અપાવ્યું, 32 મહિલાઓએ અંગ્રેજો સામે લડત આપી હતી વડાપ્રધાનશ્રી…
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આગામી દિવસોમાં ૮મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ…
નવસારી: વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તા.૮ મી માર્ચના રોજ જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે “આત્મનિર્ભરતાથી આત્મસન્માન-લખપતી દીદી વંદના”…
ખેરગામ કાવલાખડક સીઝન 2 બ્રહ્મદેવ ઇલેવન ચેમ્પિયન બની
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલા કાવલા ખડક ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફળિયાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં…
ખેરગામ:નાંધઇ ગુપ્તેશ્વર મંદિરે ત્રણ દિવસ ત્રિવેણી સ્નાનનો સેંકડો ભકતો લાભ લેશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સનાતન હિંદુના સંવતના બાર માસમાં મહા મહિનાની શિવરાત્રીનું મહત્વ ખૂબ અનેરૂ હોય :મહાશિવરાત્રી: તરીકે ઉજવાય…
નવસારી: આદિજાતીના લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના આદિજાતીના લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવી…
નવસારી: આગામી ૨૪મી ફેબ્રુઆરીએ જળશકિત મંત્રી સી.આર.પાટીલ અધ્યક્ષ સ્થાને કિસાન સન્માન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: આગામી તારીખ ૨૪, ફેબ્રુઆરી, ૨૦૨૫ સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, દ્વારા “કિસાન સન્માન સમારોહ”…









