RAJKOT CITY / TALUKO
Rajkot: વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા સમારકામ કરાયું
તા.૮/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતુ. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના…
Rajkot: ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એકટ અન્વયે વેબસાઇટ પોર્ટલ પર બાકી રહેલ હોસ્પિટલ/ ક્લિનિકને અરજી કરવા સૂચના
તા.૮/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેન્ટસ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – ૨૦૨૧ અન્વયે તમામ હોસ્પિટલો, ક્લિનિકો, લેબોરેટરીઓ સહિતની તબીબી…
Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૮/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લામાં ક્યાય ડ્રગ્સનું દૂષણ જોવા મળે તો કડક અને સખત કાર્યવાહી કરવા સુચના આપતા કલેકટરશ્રી ઓમ પ્રકાશ…
Rajkot: રાજકોટ સિવિલમાં આવતી કાલથી હૃદય રોગની ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમદાવાદની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી અપાશે Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત. પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગના પહેલા…
Rajkot: જામજોધપુરના કન્યા વિદ્યાલય ખાતે ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત કન્યા વિદ્યાલય – જામજોધપુર ખાતે “Ending Plastic Pollution” અભિયાન અંતર્ગત સફાઈ…
Rajkot: વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિત્તે નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો
તા.૭/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત પશુ દવાખાના ખાતે તા.૦૬ જુલાઈના રોજ વર્લ્ડ ઝુનોસિસ ડેની ઉજવણી કરવામાં…
Rajkot: ટપાલ વિભાગની ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની કામગીરી ૭ જુલાઈના રોજ બંધ રહેશે
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ટપાલ વિભાગ દ્વારા અદ્યતન APT ( Advance Postal Technology) એપ્લીકેશન રોલ આઉટ શરુ કરવામાં આવી રહ્યું…
Jasdan: જસદણ ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે “સફાઇ અપનાવો, બીમારી ભગાવો” થીમ અંતર્ગત સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં…
Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: શાંતિ અને સુરક્ષાનો સંદેશ
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીમાં આગામી મોહરમના પવિત્ર તહેવાર ને ધ્યાનમાં રાખીને ધોરાજી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા…
Rajkot: આજી-૨ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
તા.૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ ડેમના દરવાજા સાંજે 5:00 વાગ્યે બે મીટર ખોલવામાં આવેલ…






