RAJKOT CITY / TALUKO
Rajkot: “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” મેદસ્વિતા સાથે રોગ ઘર કરી જાય તે પહેલા ફિટનેસની પાળ બાંધતા ક્રિષ્નાબેન
તા.૧૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકુમાર & રાજ લક્કડ નિયમિત વર્કઆઉટથી શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે વધુ સારી રીતે ઘર, પરિવારને સંભાળી…
Rajkot: “રક્તદાન કરીને માનવતાની મહેક મહેકાવતા નાગરિકો” રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું
તા.૧૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી…
નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનું કૌભાંડ બહાર આવ્યું
રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની…
Rajkot: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ
તા.૧૦/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓમાં રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ – ૩.૦નું આયોજન કરાયું…
Rajkot: “અભયમ્ : મહિલાને નિર્ભયતાનું વચન: રાજકોટમાં ભૂલી પડેલી મહિલાને તેના બહેનની ઘરે પહોંચાડતી અભયમ્ ટીમ
તા.૧૦/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પતિ સાથેના ઝઘડાનું સમાધાન લાવવા પણ પ્રયાસ કર્યો Rajkot: ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન જીવી શકે, તેવા ઉમદા…
Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણનાં કાનપર ગામે ડામર રોડનાં કામનું ખાતમુર્હૂત કર્યું
તા.૧૦/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર આ રોડ મોટા દડવા અને કાનપરનાં ગ્રામજનોને ઉપયોગી બનશે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…
Rajkot: પ્રવર્તમાન પરિસ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર દરરોજ ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ: જો કોઈ સંગ્રહ કે જમાખોરી કરશે તો કડક કાર્યવાહી થશે…
Rajkot: આપાતકાલીન સ્થિતિની તૈયારી માટે વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજતા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર દવાઓ, બ્લડ સ્ટોક અને મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ્સ સહિતની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા ફેક ન્યૂઝ અને ખોટી…
Rajkot: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તા.૧૫ મે સુધી બંધ રહેશે
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વહીવટી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાજકોટ એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તા.…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોટી લાખાવડ ખાતે રૂ. ૪૦૪ લાખના ખર્ચે બનેલ સુખભાદર નદી પરના પુલનું લોકાર્પણ કરાયું
તા.૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર: સતત પ્રયત્નશીલ” – મંત્રીશ્રી કુંવરજીભાઈ…








