RAJKOT CITY / TALUKO
Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લાઇસન્સ વિના વાહન ચલાવતા ટીનેજર્સના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા…
Rajkot: રાજકોટ જિલ્લામાં “મનરેગા” યોજના અંતર્ગત રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મનરેગા’ના વ્યક્તિગત અને સામૂહિક કુલ ૩૫૦ તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ પ્રગતિ હેઠળ: ૩૪૯૬ શ્રમિકોને રોજગારી સાથે…
Rajkot: “પોષણ અભિયાન – ૨૦૨૫”આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓને ન્યુટ્રીશન અંગે સમજ અપાઈ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યભરમાં પોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ કોર્પોરેશન બાળવિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષીના અધ્યક્ષસ્થાને પૂર્ણા…
Rajkot: ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવથી ખરીદીનો આરંભ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે…
Rajkot: “રાજકોટ જિલ્લા માટે ગૌરવની ક્ષણ” દેશના ૭૮૦ જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી “પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ૨૦૨૪” મેળવ્યો
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાષ્ટ્રીય સ્તરે “હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી”માં રાજકોટને સર્વશ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ યોજનાઓના અસરકારક અમલમાં રાજકોટ જિલ્લો…
Rajkot: “ખેલમહાકુંભ ૩.૦ :રાજ્યકક્ષા બેડમિન્ટન સ્પર્ધા” યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે બેડમિન્ટન રમતી ૬૦ વર્ષથી વધુ વયની ૨૦ મહિલા સ્પર્ધકો
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સોનેરી સ્વાસ્થ્યની ચાવી ખેલકૂદ : નેશનલ અને ઇન્ટરનેશનલ રમી ચુકેલ નિવૃત કર્મચારી, ડોક્ટર અને હાઉસ વાઈફ વિજેતા…
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોય તે મુદ્દા પર ‘આપ’ છાત્રવિંગ CYSS દ્વારા VCને પુરાવા સોંપવામાં આવ્યા.
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શું પરીક્ષા સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે?: આપ CYSS ચાલુ પેપરે જવાબ વાયરલ થયા :…
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે રૂ. ૪૬ કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા, જેનાથી વિકસિત ભારતની સંકલ્પનાને ચોક્કસપણે ચરિતાર્થ કરી શકીશું: કેન્દ્રીય મંત્રીશ્રી…
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉપલેટા ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Upleta: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવ…
Rajkot: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજીના મોટી મારડમાં સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયા
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦…









