SANTRAMPUR
જિલ્લા વિકાસ અધિકારીએ તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી
તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી.…
મહીસાગર જીલ્લા ના ગામોમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા અનેક કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા અનેક કાર્યો નું ખાતમુહર્ત કરવામાં આવ્યું.. અમીન કોઠારી :- મહીસાગર મહીસાગર જિલ્લાના અનેક…
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામની ઘટના.
મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વિદ્યાર્થીઓના પુસ્તકો સળગાવી દેતા વાલીઓ એ શાળામાં હોબાળો મચાવ્યો. અમીન કોઠારી મહીસાગર તા.૨૩/૯/…
મહિસાગર જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ માહિતી બ્યુરો મહિસાગર, મહિસાગર જિલ્લા…
વીરપુરના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાપુરા ગામના લોકો વરસાદી પાણીમાં અવરજવર કરવા મજબૂર.
વિરપુરના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાપુરા ગામે વરસાદી પાણીમાં અવર જવર કરવા મજબુર… અમીન કોઠારી મહીસાગર તા.૧૯/૯/ દર ચોમાસામાં તળાવનું…
લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જીલ્લા ની પ્રજાની લાગણી – માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સુભારંભ કરવામાં આવેલ છે.…
વિરપુર ના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ.
વિરપુરના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં ઘાસચારો બળીને ખાક… આગને કાબૂમાં લેવા 25 કિલોમીટર દૂર લુણાવાડા થી ફાયરબ્રિગેડ…
સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે 780 જેટલા મકાનોને નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપવામાં આવી.
સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિ ના કારણે 780 જેટલા ખેડૂતો ના કાચા મકાન માં થયેલ નુકસાની પેટે અંદાજિત રુપિયા 30 લાખની સહાય…
વિરપુર થી લીંબડીયાને જોડતા માર્ગનું આરએનબી વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરાય
વિરપુર થી લિંબડીયા ને જોડતા માર્ગનુ – માર્ગ અને મકાન વિભાગે દ્વારા મરામતની કામગીરી હાથ ધરાઇ. અમીન કોઠારી:-…
સંતરામપુરમાં ઇદે મિલાદની ખૂબ જ આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી.
સંતરામપુરમાં ઈદે મીલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી. અમીન કોઠારી મહીસાગર તા.૧૬/૯/૨૪ હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની સંતરામપુર નગરમાં આન બાન…










